નહીં થાય સ્વાસ લેવા માં તકલીફ, જો આ રીતે રાખશો ફેફસા ની કાળજી

Image Source હાલના સમયમાં, કોરોના વાયરસથી દુનિયામાં ભય નો માહોલ સર્જાયો છે. ત્યાં જ ફલૂ અને વાયુ પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાઓ દિવસેને દિવસે લોકો ની ચિંતા વધારી રહી છે. ડોક્ટર અને આયુર્વેદિક પ્રેક્ટિશનર દીપા આપ્ટેના જણાવ્યા અનુસાર કોઈ પણ ઋતુ માં ફલૂ જ નહીં પરંતુ અસ્થમા, એલર્જી અને શ્વાસનળીનો સોજો ફેફસાં માટે ખતરનાક હોઈ શકે … Read more

ઔષધીય ગુણોથી ભરપૂર છે એલોવેરા, ચાલો જાણીએ તેના ફાયદા

Image Source એલોવેરાના ઉપયોગથી ઘણા રોગોની સારવાર ખૂબ જ સરળતાથી કરી શકાય છે. આયુર્વેદિક ગ્રંથોમાં એલોવેરાના ફાયદા વિશે ઘણું કહેવામાં આવ્યું છે. એલોવેરાની ઘણી પ્રજાતિઓ ભારતના વિવિધ ભાગોમાં જોવા મળે છે. મુખ્યત્વે બે જાતિઓનો ઉપયોગ દવામાં કરવામાં આવે છે. જો તમને માથાનો દુખાવો થઈ રહ્યો છે, તો તમારે એલોવેરા જેલમાં હળદરનો પાવડર નાખો. Image Source … Read more

શું તમને રાત્રે સરખી અને સારી ઊંઘ નથી આવતી તો, અપનાવો સારી ઊંઘ મેળવવા માટેના સરળ ઘરેલુ ઉપાયો

આ રોગના ઘણા કારણો હોઈ શકે છે. જો કે, અનિદ્રા મુખ્યત્વે માનસિક અશાંતિ ને કારણે થાય છે. કોઈપણ પ્રકારની શારીરિક પીડા જેવી કે શરીરમાં દુખાવો, અત્યંત તીવ્ર અથવા અસ્વસ્થતા વાતાવરણની સ્થિતિ અથવા લાંબા સમય થી ચાલતી કોઈ બીમારીઓ પણ અનિદ્રાનું કારણ બની શકે છે. અતિશય શ્રમ અને અતિશય ચિંતા ને કારણે ઊંઘ ખરાબ થઈ શકે … Read more

સ્વાસ્થ્ય મંત્ર – જીવનની સાચી રીતભાત એટ્લે આયુર્વેદ દિનચર્યા – 5 મિનીટ કાઢી ને જરૂર વાંચો

સંસ્કૃત માં દૈનિક કાર્યને દિનચર્યા કહેવામા આવે છે.દિન નો અર્થ છે સમય,ને ચર્યા નો અર્થ છે તેનું પાલન કરવાનું,એટ્લે કે એની નજીક રહેવાનુ.દિનચર્યા એ દરેક વ્યક્તિ માટે આદર્શ દૈનિક કાર્યક્રમ છે,જે પ્રકૃતિ ના ચક્ર ને ધ્યાન માં રાખે છે.આયુર્વેદ સવારના સમય પર કેન્દ્રિત હોય છે,કેમ કે આખા દિવસ ને નિયમન કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. … Read more

આંખની નીચેના ડાર્ક સર્કલ દૂર કરવાના ઘરેલુ અને આસન ઉપાય, જાણો સમગ્ર માહિતી

આજની ભાગદોડ વાળી જિંદગીમાં આપણે મોટા ભાગે કામ પ્રત્યે વધારે અને શરીર પ્રત્યે ઓચું ધ્યાન આપીએ છીએ. જેના કારણે આપણા શરીર પર તેની ગંભીર અસરો જોવા મળે છે. ખાસ કરીને આપણા ચેહરા પર આંખોની નીચે ડાર્ક સર્કલ પડી જતા હોય છે. જેના કારણે ફેસનો ચાર્મ જતો રહે છે. અને પછી મોંધા પાર્લરોમાં જઈને લોકો ખર્ચો … Read more

કોરોનાકાળમાં આપણા શરીરને નિરોગી અને તંદુરસ્ત રાખવા માટે આટલું જરૂરથી કરજો

હાલ દેશમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. અને લોકોના મનમાં એક ડર પેસી ગયો છે. જે ડર પણ ક્યાંકને ક્યાક ભયંકર બની રહ્યો છે. કોરોનાથી બચવા માટે આપણે શક્ય બને તેટલા પ્રયાસ તો કરીએજ છીએ પરંતુ શરીરને જો નીરોગી રાખવું હોય તો આપણે આપણી જીવનશૈલીમાં થોડા ઘણા ફેરફાર લાવીને પણ નીરોગી રહી શકીએ … Read more

ગિલોયનું સેવન કરવાથી આપણા શરીરને મળે છે અણધાર્યા લાભ….બધાજ લાભ વીશે જાણીને તમને પણ ઘણી ખુશી થશે…

Image Source આયુર્વેદની શોધ ભારતમાં થઈ હતી. અને આજે પણ લોકો ભારતમાં આયુર્વેદ પર ભરોસો રાખે છે. સાથેજ લોકો ઘરેલું નુસ્ખા પહેલા અજમાવે છે. અને ડૉકટર પાસે દવા લેવા પછી જતા હોય છે. આયુર્વેદમાં ગુલાયને ઘણી ગુણકારી મનાવમાં આવી છે. અને તેનું સેવન કરવાથી આપણા શરીરને અણધાર્યા લાભ મળતી હોય છે. જેથી આજે અમે તમને … Read more

કોરોનાકાળ-આધુનિક ચીકીત્સા થી આયુર્વેદ તરફ – એક વાર જરૂર વાંચો

વધતી ઉમરની સાથે વાળ નું સફેદ થવું, થાક લાગવો, ચહેરા ઉપર કરચલીઓ દેખાવા માંડવી અશક્તિ નો અનુભવ થવો, આ બધુ કુદરતી રીતે દરેક વ્યક્તિ ના જીવન માં આવતો એક સાહજિક બદલાવ છે. દરેક માનવી પોતાની વધતી જતી ઉમરની સાથે પોતાને તંદુરસ્ત રાખવા ઈચ્છે છે, ને દરેક માનવી નો પોતાનો હક પણ છે, પરંતુ શારીરિક અને … Read more

ખાંસી ની દવા લેવા દુકાને થોડું જવાય એ તો રસોડા માં જ છે. તો આ રહી દવા

ખાંસી  ના ઘરેલુ ઉપચાર અને તેની અચૂક દવા દરેક ને જાણવી હોય છે, લોકો ખાંસી ની ગોળી કે સૂકી ખાંસી નો  કે કફ વાળી ખાંસી નો ઘરેલુ  ઉપચાર અચૂક શોધતા હોય છે. ખાંસી ના ઘરેલુ ઉપચાર અને ઉપાય ખાંસી ની અચૂક દવા દરેક વ્યક્તિ ને જાણવી હોય  છે, લોકો મોટાભાગે ખાંસી ના લીધે હેરાન પરેશાન … Read more

કેરી એક ઉત્તમ, સ્વાદિષ્ટ અને ગુણકારી ફળ છે, જાણો કેરી ખાવાથી થતા આ 25 ફાયદાઓ વિશે.

Image Source કેરી ખાવાથી કેન્સર સામે રક્ષણ મળે છે, કેન્સરના દર્દીઓ માટે કેરી ખૂબ જ ફાયદાકારક છે. ત્વચાને સ્વસ્થ બનાવે છે અને ત્વચાને તાજગી સભર રાખે છે. આંખોના તેજમાં વધારો કરે છે. Image Source ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભદાયક હોય છે. સેક્સ લાઈફને સફળ બનાવે છે. પાચનશક્તિને મજબૂત બનાવે છે, કેરી ખાવી દરેક રીતે ફાયદાકારક … Read more