👉જાણો, એક એવા જ્યોતિર્લિંગ વિશે જ્યાં અમાસના દિવસે ભગવાન શિવ અને પૂનમના દિવસે માતા પાર્વતી સ્વયં પ્રગટ થાય છે

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આન્ધ્રપ્રદેશમા કૃષ્ણા નદીના કિનારે શ્રી શૈલ પર્વત પર આવેલું છે. તેને દક્ષિણનું કૈલાશ પણ કહેવામાં આવે છે. બાર જ્યોતિર્લિંગોમાંનું એક આ જ્યોતિર્લિંગનાં માત્ર દર્શનથી ભક્તો ના દરેક પાપ નષ્ટ થાય છે. શિવપુરાણની માન્યતા મુજબ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ભગવાન શિવ અને માતા પાર્વતી બન્ને વાસ કરે છે. મંદિરની નજીક માતા જગદંબા નું મંદિર પણ છે … Read more

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ના જેઠાલાલ અને બબીતાજી આવ્યા આમને સામને, જોઈને દંગ રહી ગયા ગોકુલધામવાસીઓ

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા શો મા જેઠાલાલ માટે બબીતાજી કેટલી મહત્વની છે તે બાબત તો તમે દરેક જાણો જ છો. બબીતાજી માટે તો જેઠાલાલ નો જીવ પણ હાજર છે. બબીતાજી એકવાર જો કઈ કહી દે તો પછી જેઠાલાલ તેના માટે કંઈપણ કરી શકે છે. પરંતુ આ વખતે તો જેઠાલાલ અને બબીતાજી જ સામસામે આવ્યા છે. … Read more

⚛1 જૂન 2022 રાશિફળ, આજે જ જાણો કેવો રહેશે તમારો દિવસ, અને શું કહે છે તમારું રાશિ ભવિષ્ય

મેષ રાશિ આજનો દિવસ સારો રહેશે, વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતાના યોગ બનેલા રહે. કારોબારમાં સારી આવક થાય. જોકે કામ વધુ રહેશે પરંતુ વધુ મહેનત કરવાથી કાર્ય સફળ થશે. પરિવારનું વાતાવરણ તમને અનુકૂળ રહેશે અને પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. પરિવારજનો મિત્રોની સાથે પર્યટનની સંભાવના બને. જરૂરી ધન વ્યય કરવાની અધિકતા રહેશે, ગુસ્સા પર નિયંત્રણ તથા … Read more

🎥વાઇરલ વિડિઓ, 2 કિલોમીટર ચાલીને પોતાના માલિકને ટિફિન આપવા જાય છે વફાદાર કૂતરો

વ્યક્તિ અને કુતરાનો સંબંધ ખુબજ ખાસ હોય છે એ તો આપણે બધા જ જાણીએ છે. પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે જેટલો કૂતરો પોતાના માલિક પ્રત્યે વફાદાર રહે છે અને તેને જેટલો પ્રેમ કરે છે એટલો ઓરેમ વ્યક્તિ કરી શકતો નથી. જો તમારા પણ ઘરમાં પાળેલો કૂતરો હશે તો તમને આ વાત … Read more

⚛31 મે 2022 નું રાશિફળ, જાણો શું કહે છે તમારી રાશિ અને કેવો રહેશે તમારો દિવસ

મેષ રાશિ આજનો દિવસ ખૂબ સારો રહેશે, કારોબારમાં આકસ્મિક ધનલાભ અને નોકરીમાં બઢોતરીના યોગ રહેશે. દરેક કાર્યમાં સફળતા મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે કાર્યક્ષેત્રમાં નવી યોજનાઓ પર કામ કરી શકો છો, જેનાથી અધિકારી તમારી પ્રશંસા કરશે, અને રૂપિયાની લેણ-દેણમાં સાવધાની રાખો પરિવારજનો તથા મિત્રોનો ભરપૂર સહયોગ મળશે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો સમય છે. … Read more

👉પોરબંદરમાં ફરવા માટેના પ્રમુખ આકર્ષણ સ્થળોની જાણકારી

પોરબંદર પર્યટન સ્થળ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું છે. જે આપણને આકર્ષક પર્યટન સ્થળોની સાથે સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ ના રૂપે પણ જાણીતું છે પોરબંદર આવનાર પર્યટકોની અહીં ઘણા બધા દર્શનીય સ્થળ બંધ વન્યજીવ અભયારણ્ય સુંદર સમુદ્ર કિનારા ઐતિહાસિક મહેલ વગેરે જોવા મળશે. પોરબંદરના સમુદ્ર કિનારા પર ફરતા પક્ષી અને ભવ્ય તહેવારો નો કાર્યક્રમ પર્યટકોનું … Read more

🌳જાણો બેસ્ટ 14 ઇન્ડોર પ્લાન્ટ વિશે, જે હવાને શુદ્ધ કરવાની સાથે ઑક્સિજન પણ વધુ ઉત્પન્ન કરે છે

એમ કહેવું બિલકુલ ખોટું નથી કે છોડ જીવનનો પર્યાયવાચી છે કારણ કે જીવન છોડ વિના શક્ય નથી. બધા છોડની પોતાની વિશેષતાઓ હોય છે, કેટલાકનો ઉપયોગ આપણે ઔષધીય હેતુઓ માટે કરીએ છીએ અને કેટલાક તેમના હવા શુદ્ધ કરવાના ગુણ માટે જાણીતા છે. આ લેખમાં આવા છોડ વિશે જણાવવામાં આવ્યું છે જે તેમના હવા શુદ્ધિકરણ ગુણધર્મો માટે … Read more

🛕જાણો, મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થળ શિરડીના 10 સૌથી ખાસ દર્શનીય સ્થળો વિશે

શિરડી ભારતના મહારાષ્ટ્ર રાજ્યનું એક મુખ્ય ધાર્મિક સ્થળ છે જે નાસિક પાસે આવેલ છે. તે સાઈની ભૂમિના નામે પ્રખ્યાત છે. શિરડી મહાન સંત સાઈ બાબાનું ઘર છે જ્યાં પ્રખ્યાત સાઈ બાબા મંદિર અને કેટલાક ઐતિહાસિક સ્થળો ઉપરાંત અલગ અલગ મંદિર બનેલા છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલ શિરડી સાઈ બાબાના ભકતો માટે એક ખૂબજ પવિત્ર અને … Read more

👨‍⚕‍જીવનમાંથી હતાશા, નિરાશા દૂર કરી, કરો નવી શરૂઆત

શું તમે પણ જીવનમાં, કામમાં નિરાશા અનુભવો છો, તો એમાંથી બહાર નીકળો. નિરાશા એક એવો શબ્દ છે જેનો અર્થ એવો થાય છે કે, જીવનનો એક એવો ભાગ જેમાં પોતાના જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે પોતાની પાસે હિંમત ન હોવી. પરંતુ શું આ હકીકત માં સાચું છે ? જ્યારે જીવનમાં વિકટ પરિસ્થિતિ આવતી હોય છે તો … Read more

🛕જાણો ‘દારુકાવન’માં આવેલ જ્યોતિર્લીંગ એટલેકે હાલનું નાગેશ્વર જ્યોતિર્લિંગ અને તેના આસપાસના સ્થળોની માહિતી

નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં સૌરાષ્ટ્રના કિનારે દ્વારકા શહેર અને બેટ દ્વારકા દ્વીપ માર્ગ પર આવેલ છે. ભગવાન શિવને સમર્પિત આ 12 જ્યોતિર્લિંગ માંથી એક છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શનમાં તમે ભગવાન શિવની 25 મીટર લાંબી એક બેઠેલ મૂર્તિના દર્શન કરી શકો છો. મંદિરની મૂર્તિ ઘણી મોટી છે તેથી તેને મોટાસ્વરના નામે ઓળખવામાં આવે છે. મંદિરની પાસે એક … Read more