સેવાની ભાવના સાથે ચાલતુ અમદાવાદનું સેવા કાફે

ધંધામાં હરિફાઈ અને મોંઘવારીના આ યુગમાં અમદાવાદનું એક એવું કાફે જ્યા તમે પ્રેમથી ભરપેટ જમીને પૈસા તમારી ઈચ્છા પ્રમાણે આપી શકો છો. જો તમે પૈસા ના આપો તો પણ કોઈ તમને કાંઈ પણ ના કહે. શહેરનું આ કાફે ખરા અર્થમાં અતિથિ દેવો ભવની ઉક્તિને સાર્થક કરે છે. અહીં તમને એક ગ્રાહક નહીં પરંતુ મહેમાન કે પરિવારનો … Read more

એક એવું મંદિર કે જેની પરિક્રમા માત્રથી થી જાય છે લકવો દૂર

આખી દુનિયામાં ભારત જ એક અને માત્ર એક એવો દેશ છે કે જેમાં જાતજાતનાં અને ભાતભાતના મંદિરો આવેલાં છે. તે દરેકની આગવી વિશેષતાઓ અને એક અલગ જ કથા હોય છે . મંદિર એ આસ્થાનું પ્રતિક છે. જ્યાં અનેક લોકો શ્રદ્ધાપૂર્વક માથું ટેકવે છે. આ મંદિર બાંધવા પાછળનું કારણ પણ એક અલગ જ હોય છે અને … Read more

શિયાળાની ઠંડી માં રીંગણનો ઓળો મળી જાય તો બીજું શું જોઈએ…

રીંગણ નો ઓળો /રીંગણ નું ભરતુ  (Ringan No Oro in Gujarati)– also known as “ringna no oro” or “ringan no oro”: રીંગણ નો ઓરો અથવા રીંગણ નું ભરતુ એ આખા ભારત માં ખવાતું સામાન્ય શાક છે કે જે પંજાબીઓ અને ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને તેની લીજ્જત માણે છે. મેં એ જોયું છે કે ઘણા … Read more

વિજયદિવસની ગૌરવભરી વાત કે જ્યારે ભારતીય સેનાએ એક જ ધડાકે પાકિસ્તાનના બે ફાડિયાં કરી નાખેલા…!

આજના દિવસે ૯૩,૦૦૦ સૈનિકો સાથે પાકિસ્તાને ભારતની સામે ઘુંટણ ટેકવ્યા હતાં – ૧૬ ડિસેમ્બરને “વિજય દિવસ” તરીકે ઓળખાય છે.આ દિવસની યાદમાં પ્રત્યેક ભારતીયનું માથું ગર્વથી ઉંચું થઇ જાય છે…!ભારતે આજે પાકિસ્તાન સામે અપૂર્વ વિજય મેળવ્યો હતો.વિશ્વના સૌથી ઓછા સમય માટે ચાલેલા યુધ્ધ એવા એકમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ હાર આપી હતી. ૧૬ ડિસેમ્બર,૧૯૭૧ના દિવસે આ બનાવ … Read more

આ છે ગુજરાત, બોરસદનું અદભૂત અને આધુનિક સૂર્ય મંદિર

Surya-Mandir-Borsad---FaktGujarati-compressor

શું સૂર્ય મંદિર ૧૨૦૦ વર્ષ કે એથી પણ પહેલાં બનતાં હતાં …… તો જવાબ છે —–“ના’. ૨૦મી સદીમાં પણ બનેલાં છે સૂર્યમંદિર !!! આ સૂર્ય મંદિર માત્ર  રાજા -મહારાજાઓ જ બનાવતાં હતાં એ માન્યતા સદંતર ખોટી છે. પટેલ કોમ પણ બનાવી જ શકે છે સૂર્ય મંદિર …… એ માટે કઈ રાજા મહારાજા કે દીવાન કે … Read more

મુકેશ અંબાણીની પાસે છે આ ૯ અધધ…જંગી કિંમતની વસ્તુઓ ! વાંચો અંબાણીની આસમાની મિલકતનો હેરતજનક ડેટા

mukesh-ambani

અંબાણી પાસે એન્ટિલિયા સિવાય પણ અજીબ અને આસમાની રકમની આલિશાન મિલકતો છે.જેના વિશે ઘણા ખરા અજાણ છે.આજે વાંચો મુકેશની માતબર મહામુલી એવી ૯ મિલકતો વિશે અત્યારે વિશ્વના ટોચના અરબોપતિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા અને ભારતના સૌથી સફળ બિઝનેસમેન મુકેશ અંબાણીના બિલિયન ડોલરની કિંમતના મુંબઇમાં રહેલા ઘર “એન્ટિલિયા” વિશે સૌ કોઇ જાણે છે. હેલિકોપ્ટર અને બાર-તેર ડઝન … Read more

આ છે ગુજરાત નું  અદભૂત અને અહલાદક નીલકંઠધામ સ્વામીનારાયણ મંદિર- પોઈચા

મંદિર તારું   વિશ્વ  રૂપાળું   સુંદર  સર્જનહારા રે પલપલ   તારા  દર્શન  થાયે   દેખે  દેખણહારા રે કદાચ આ પંક્તિ કવિશ્રી જયંતિલાલ આચાર્યે નીલકંઠ ધામ પોઈચા માટે તો નહીં લખી હોયને !!! સ્વામીનારાયણ સંપ્રદાય એ ગુજરાતનું ગૌરવ છે. સહજાનંદસ્વામીના સત્કાર્યો ઉગી નીકળ્યાં છે. એમણે શરુ કરેલો આ સંપ્રદાય આજે તો વિશ્વવ્યાપી બની ગયો છે.ભગવાન સહજાનંદ સ્વામી જેટલાં પૂજનીય … Read more

જય સોમનાથ – શું તમે સોમનાથનાં બાણ સ્તંભ વિષે જાણો છો?

શું તમે ૧૫૦૦ વર્ષ પુરાણા સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં ઉભેલાં બાણ સ્તંભની વિશેષતાઓનાં વિષયમાં જાણો છો ? એમ પણ સોમનાથ મંદિરનો ઈતિહાસ બહુજ વિલક્ષણ અને ગૌરવશાળી રહ્યો છે . ૧૨ જયોતિર્લિગો માં સૌથી પહેલું  જ્યોતિર્લિંગ છે. સોમનાથ, એક વૈભવશાળી સુંદર શિવલિંગ …. એટલું સમૃદ્ધ છે કે  ઉત્તર પશ્ચિમથી અવવાંવાળાં પ્રત્યેક આક્રાન્તાની પહેલી નજર સોમનાથ પર જ … Read more

ભાવનગરના પિનાકીનભાઈ મકવાણા નું એક અનોખું અભિયાન – એક વાર જરૂર થી વાંચો

શુદ્ધ ખાદીની ખરીદીમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ વળતર શુદ્ધ ખાદી અભિયાન અંતર્ગત 7 વર્ષમાં 8 હજાર જેટલા વિદ્યાર્થીઓને વળતરનો લાભ આપયો છે ગાંધી સ્મૃતિ, ભાવનગરનું ખાડીમાં ચાલુ વળતર 25 ટકા અથવા 15 ટકા ચાલે છે તે પછીની રકમ ઉપર શુદ્ધ ખાદી સંકલ્પ અભિયાન ફક્ત વિદ્યાર્થીઓને તેમના પોતાના પહેરવાના કપડાંની ખાદી કે રેડીમેઈડ કપડાં ઉપર, ગાંધી સ્મૃતિના … Read more

શું તમે જાણો છો એક જ અજાયબીની સાત પ્રતિકૃતિઓ વિષે?

સાતનો આંકડો માત્ર દુનિયાની અજાયબીઓ કે ભારતની ૭ અજાયબીઓ સાથે જોડાયેલો નથી. જાણો એક એકજ અજાયબીની સાત પ્રતિકૃતિઓ વિષે ભારતીય સંકૃતિમાં ૭ નાં નાક્દાનું પૌરાણિક મહત્વ છે. એટલું જ મહત્વ ભૂગોળ અને ઇતિહાસમાં પણ છે. ઇતિહાસમાં ૭ અજાયબીઓ તો બહુ જ જાણીતી છે. એવીજ રીતે ભારતની ૭ અજાયબીઓ પણ બહુજ જાણીતી છે. એપણ એક જ આજયાબીની સાત … Read more