ઘરમાં નીકળેલા કોબ્રા પર દાદીની બહાદુરી પડી ભારે, આ જોઇને દરેક લોકો રહી ગયા દંગ

જો ભૂલથી પણ કોઈને સપનામાં સાપ દેખાઈ જાય તો તે બીકના માર્યા કંપી ઉઠે છે. જરા વિચારો, તમારી સામે કોબ્રા જેવો સૌથી ઝેહરીલો સાપ આવી જાય તો પછી તમે શું કરશો, લગભગ તો તમે બીકના માર્યા ભાગી જ જશો પરંતુ તેને પકડવાની કોશિશ તો ક્યારેય નહી કરો. સોશલ મીડિયા પર આ દિવસોમાં એક વિડીઓ વાયરલ … Read more

રીદ્ધીમાંએ યાદ કર્યા પિતા રિશી કપૂર સાથે વિતાવેલા ‘સારા દિવસો’ જુઓ એક ઝલક

રિશી કપૂરની દીકરી રીદ્ધીમાં કપૂર સાહનીને પિતા રિશી કપૂરની યાદ જયારે આવે છે ત્યારે તે સોશલ મીડિયા પર તેની ફોટો શેર કરી દે છે. હવે રીદ્ધીમાંએ ‘સારા દિવસો’ યાદ કરી અમુક ફોટાઓ શેર કર્યા છે. image source રીદ્ધીમાં કપૂરે તેના પરિવારની ફોટો શેર કરી છે. આ ફોટોમાં તેની સાથે ભારતની મશહુર ગાયિકા લતા મંગેશકર પણ … Read more

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો 44 વર્ષમાં આટલો બદલાયો લુક

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પાછલા 5 દશકથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો એક ભાગ બની રહ્યા છે. એવામાં તેમણે બોલીવુડ અને તેની ફિલ્મો અને સ્ટાઇલને બદલતા જોયું છે અને જેને ખુબ માણ્યું પણ છે. તે સોશલ મીડિયા દ્વારા તેના ચાહકોને તેની ફિલ્મના કિસ્સાઓ સંભળાવે છે. હવે તેણે એપીઆઈ પહેલા અને પછીના ફોટાઓ શેર કર્યા છે. image source આ … Read more

અંબાજીના ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યાં, વૈજ્ઞાનિકો પણ ઉકેલી નહોતા શક્યા તેમનો કોયડો

અંબાજીના ગબ્બરવાળા અને દેશભરમાં પ્રખ્યાત એવા ચુંદડીવાળા માતાજી હવે નથી રહ્યા. તારીખ 28ના રોજ સવારે 6 થી 8 વાગ્યા સુધી વિધિ કરવામાં આવી અને 8 વાગ્યા નાં સુમારે તેમના સ્થાને સમાધિ આપવામાં આવી હતી.  તેમને શાસ્ત્રોક્ત વિધિથી સમાધી આપવામાં આવી હતી. લોકડાઉનના નિયમોને કારણે માત્ર 20 લોકોની હાજરીમાં તેમને સમાધિ અપાઈ છે. પ્રહલાદ જાની ચૂંદડીવાળા … Read more

ડુંગળીના અધધ ફાયદાઓ, જલ્દીથી જાણી લો ફાયદામાં રહેશો

ભોજન સાથે સલાડના રૂપમાં ખાવામાં આવતી કાચી ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે. કાચી ડુંગળીમાં સલ્ફર તત્વ અને જરૂરી વિટામીન હોય છે જે શરીરના બધા રોગોને દૂર કરે છે. કાચી ડુંગળીને સેંડવિચ, સલાડ કે પછી ભેલ વગેરેમાં ઉપરથી નાખીને ખાઈ શકાય છે. જો તમને ડર છે કે આ ખાવાથી મોઢામાં વાસ આવશે તો … Read more

બીટરૂટ- પુરુષોને લગતી દરેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ

લગભગ તો બધા જ બીટનો ઉપયોગ સલાડ તરીકે અથવા જ્યુસ બનાવીને કરતા હોઈ છે. પરંતુ બીટરૂટનો સ્વાદ ખુબ ઓછા લોકોને પસંદ હોય છે. બીટ એ હિમોગ્લોબિનનો સારામાં સારો નેચરલ સોર્સ છે, જે લોકો રેગ્યુલર બીટ ખાય છે તેમને હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ રહેતો નથી તેથી જ ડોક્ટર્સ પણ બીટ-રુટ ખાવાનું સજેસ્ટ કરે છે. આ સિવાય બીટમાંથી ફાઇબર્સ, … Read more

દરેક બીમારીનો ઈલાજ એટલે, દાદીમાં નું વૈદું

આજે કોઈ પણ ઘરમાં નાની-મોટી બીમારી ઓ રહેતી જ હોઈ છે. જો આ બિમાંરી માટે ડોકટર પાસે જઈએ તો આપણું ખીચ્ચું ખાલી થઈ જાય છે અને કોઈ ફેર પણ નથી પડતો. એના કરતાં દાદીમાના પ્રાચીન નુસખાઓ અપનાવીશું તો સચોટ અને ઝડપી ઈલાજ મળી રહે છે. આજે અમે તમને આ લેખ દ્વારા દાદી માં ના એવા … Read more

શું તમે જાણો છો ગર્ભવતી મહિલાની ગોદ ભરાઈ કરવા પાછળનું કારણ ?

દંપતીનાં જીવનમાં સંતાનનાં આગમનની ઘટના ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે દાંપત્યજીવનમાં સહિયારા આનંદનાં નિમિત્ત બનતાં બાળકો એક સ્ત્રી અને પુરૂષને પતિ-પત્નીમાંથી મા-બાપ બનવાની જવાબદારીપૂર્ણ તથા સંતોષજનક યાત્રાનાં સહયાત્રી બનાવે છે. આપણો દેશ એક ધાર્મિક દેશ તરીકે પણ ઓળખાય છે, જેમાં ઘણા ધર્મના લોકો રહે છે. દરેક લોકોના ધર્મમાં ઘણા રીતી રીવાજોની પરંપરા હોય છે, જેમાં દરેક … Read more

પ્રેગનન્સીમાં સ્વાસ્થ્ય સાથે ક્યારેય ના કરો સમજોતો, મહિલાઓને જરૂરથી આપો આ 7 સ્નેક્સ

ગર્ભાવસ્થા દરમ્યાન વધુ ભુક લાગવી સામાન્ય વાત છે. વારંવાર ભૂખ લાગે તો કઈ પણ ખાવાને બદલે એ જ ખાઓ જે તમારા બાળક માટે સેહતમંદ હોઈ. આવો જાણીએ પોષણથી ભરપુર સેહતમંદ સ્નેક્સ વિશે .. image source તાજા મોસમી ફળ – તમારી પાસે હમેશા કોઈને કોઈ ફળ જરૂરથી રાખો. જયારે પણ તમને ભૂખ લાગે તેને ખાઈ લો. … Read more

ગર્ભવતી મહિલા માટે ફાયદાકારક હોઈ છે ચોકલેટ, જાણો આ 5 મોટા ફાયદાઓ

ચોકલેટનું નામ પડતા જ લગભગ દરેક છોકરીના મોઢામાં પાણી આવી જતું હોઈ છે. આપણે બીમાર પડીએ ત્યારે ડોક્ટર અમુક વસ્તુ ઉપરાંત ચોકલેટને એવું ખાવાની નાં પાડે છે પરંતુ શું તમે જાણો છો ચોકલેટ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે. ચોકલેટમાં ઘણા સારા એવા ગુણ રહેલા છે જેનાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. image source ગર્ભવતી દરમિયાન ડોક્ટર … Read more