ગળાની ખરાશ અને દુખાવાથી રાહત મેળવવા માટે અપનાવો આ આયુર્વેદિક આસાન ઘરેલું ઉપાયો

વાતાવરણ બદલવાથી લગભગ જોવામાં આવે છે કે ઘણા બધા લોકોને ગળામાં ખરાશની સમસ્યા થઈ જાય છે. આમ તો ઘણા બધા લોકો ઘણા બધા કારણોથી તકલીફમાં મુકાઈ શકે છે. જેમ કે વારંવાર વધુ ઠંડી વસ્તુઓ ખાવાથી અથવા તો રાત્રે ઠંડા પાણીનો ઉપયોગ કરવો કે પછી આઇસ્ક્રીમ ખાવાથી પણ ગળામાં ખરાશ થઈ શકે છે. ખાસ કરીને બે … Read more

હિમાલયનાં જંગલોમાં મળે છે 🥝 આ સૌથી તાકતવર વસ્તુ 🌳 અને તે કરે છે પેઈન કિલર લીધા વગર શરીરના દુખાવાને દૂર 👈

હિમાલયનું અંજીર જેને ઉત્તરાખંડના કુમાર ક્ષેત્રના લોકો બેદુના નામથી પણ જાણે છે. આ અંજીરને લઈને અત્યારે જ એક રિસર્ચ થયું તેમાં જાણકારી મળી છે કે તે દર્દનિવારક દવા જેવી કે એસ્પ્રિન અને ડિકલોફેનાકનો ખૂબ જ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ત્યાં જ પંજાબ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં તેમને જોયું કે હિમાલયન … Read more

👉 તુલસીના 8 થી 10 🍀 પાનનો આ રીતે ઉપયોગ કરવાથી દુર થાય છે આ 2 બીમારી 👈

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને આ છોડની લોકો પૂજા કરે છે. તુલસીનો અલગ અલગ રીતે આપણે હિંદુઓ ઉપયોગ કરતા જોવા મળે છે. તુલસીજીને પૂજામાં પણ સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ તેની સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે. ભારતના લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ જોવા મળશે. … Read more

બ્રાહ્મી વટીને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે, હૃદયરોગથી લઈને અનિંદ્રાની પરેશાનીને કરે છે દૂર 

Image Source શું તમને ખબર છે બ્રાહ્મીવટી શું છે? જો તમને નથી ખબર તો જાણી લો કે બ્રાહ્મી વટી નો ઉપયોગ પ્રાચીનકાળથી જ કરવામાં આવે છે. ઘણી સદીઓથી આયુર્વેદાચાર્ય બ્રાહ્મીવટી ના ઉપયોગથી અનેક રોગોને મટાડવા માટે કામ કરે છે આયુર્વેદમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બ્રાહ્મી વટી મનુષ્યના મસ્તિષ્ક માટે અમૃત સમાન અવશધી છે … Read more

વાળમાં મિઠાનો ઉપયોગ કરવાથી અઢળક ફાયદાઓ થાય છે…વાંચો જાણવા જેવી માહિતી

Image Source સામાન્ય રીતે દરેક વ્યક્તિને એવું લાગતું હોય છે. કે મીઠાનો ઉપયોગ આપણે મોટા ભાગે ખાવાની ચીજ વસ્તુઓમાં કરીએ છે. પરંતુ જરૂરી નથી આપણાને જે લાગે તે સાચુ હોય. આજે અમે તમને જણાવીશું કે મીઠાના ઉપયોગથી તમારા વાળને કેટલા અને કયા કયા ફાયદાઓ મળી રહેતા હોય છે. સાંભળીને તમને નવાઈ જરૂર લાગશે પરંતુ આપને … Read more

રસોડામાં વપરાતી આ 8 ઔષધ છે બેસ્ટ ઇમ્યુનીટી બુસ્ટર….જે તમને કોરોનાથી બચવા માટે મદદ કરશે

ભારતમાં આયુર્વેદ સદીઓથી ચાલ્યું આવ્યું છે અને તેમાં પણ આયુર્દેવચાર્યોએ દુનિયાને ઘણું નવું આપ્યું છે. આયુર્વેદને ભારતની એક પરંપરા તરીકે ઓળખવામાં આવે છે. જટિલ અને કઠીન રોગોની દવાવ પણ આયુર્વેદ પદ્ધતિમાં મળી રહે છે. આજ દુનિયા જ્યારે મેડીકલ ક્ષેત્રે બહુ આગળ વધીને ગગનચુંબ સફળતા મેળવી રહી છે, તેમાં આયુર્વેદનો પણ ફાળો છે. આજના આર્ટિકલમાં એવી … Read more

લગ્ન-પ્રસંગે જમ્યા પછી પેટમાં ગરબડ થઇ ગઈ છે? તો ઝટપટ અજમાવો ઘરેલું 5 ઉપાય

જો સગાઇ-લગ્નમાં ખાઈ ખાઈને પેટ ખરાબ થઇ ગયું હોય તો અપનાવો અહીં જણાવેલ ઘરેલું ઉપાય જે થોડા જ સમયમાં જ પેટની તકલીફને દૂર કરી શકે છે. તો ચાલો જાણીએ આજના આર્ટિકલમાં અમુક એવા ઉપાયો વિષે જે તમને પેટની તકલીફથી ચુટકીમાં રાહત આપી શકશે. Image Source તો આજના આર્ટિકલની અગત્યની માહિતી ભૂલ્યા વગર આખી વાંચજો જેથી … Read more

આદુ થી અશ્વગંધા સુધી, હાઈ યુરિક એસિડ કંટ્રોલ કરવામાં રામબાણ છે આ આયુર્વેદિક ઉપાય

આમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇમફ્લેમેટ્રી ગુણ હાજર હોય છે જે હળદર ને યુરીક એસિડ ના દર્દીઓ માટે મહત્વપૂર્ણ બનાવે છે. શરીર માં યૂરિક એસિડ નું સ્તર વધવા થી ગાંઠ અને કિડની નો ખતરો વધારે થાય છે. સામાન્ય રીતે યૂરીક એસિડ નું રીડિંગ ૩.૫ થી ૭.૨ મિલીગ્રામ પ્રતિ ડેસી લિટર હોય છે. આનાથી વધારે રીડિંગ … Read more

હેર ગ્રોથ માટે ફાયદાકારક થઈ શકે છે મુલતાની માટી, જાણો કેવી રીતે કરવો જોઈએ ઉપયોગ

લોકો ત્વચાની સંભાળ માટે સામાન્ય રીતે મુલતાની મીટીનો ઉપયોગ કરે છે, પરંતુ વાળ માટે પણ તે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. image source દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના વાળ જાડા અને મજબૂત દેખાવા જોઈએ. પરંતુ સૂર્યપ્રકાશ, પ્રદૂષણ, આહાર, વાળ ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય બની છે. આજના સમયમાં, કિશોર વયની હોય કે પુખ્ત વાળ … Read more

શરીરના બધા જ રોગો માટે રામબાણ ઇલાજ છે ઉકાળો અને આદુ, જાણો તેના ફાયદા

આદુનો ઉપયોગ રોજ રસોડામાં થાય છે. દેશી ઉકાળો અને આદુ, શરીરના તમામ રોગોનો રામબાણ ઇલાજ છે. અને જાણો તેના ફાયદા image  source આદુનો ઉપયોગ રોજ રસોડામાં થાય છે. તેની અસર ગરમ હોય છે. આદુ ખાવાથી કફ, શરદી, લાળ જેવી સમસ્યાઓથી બચી શકાય છે. આદુમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે, જે … Read more