ફળ ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?

Image Source

ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરને જરૂરી પોષક તત્વોની માત્રા બનાવી રાખવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તમે ભૂલમાં પણ ફળ ખાધા પછી ક્યારેક ક્યારેક અમુક ભૂલો કરી દો છો.જેના કારણે ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડે છે એવી જ એક ભૂલ ફળ ખાધા પછી પાણી પીવાની છે તેના કારણે આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે ફળ ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં અને તેની સાથે જ ફળ ખાધા પછી પાણી પીવાથી નુકસાન થાય છે કે ફાયદા તે પણ આપણે અહીં જાણીશું.

સૌ પ્રથમ ભાગમાં આપણે જાણીશું કે ફળ ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં

શું ફળ ખાધા પછી પાણી પીવું જોઈએ?

નહીં, ફળ ખાધાના તરત પછી આપણે પાણી પીવું જોઈએ નહીં. આયુર્વેદથી જોડાયેલ એક શોધ અનુસાર કોઈ પણ આહાર લીધા પછી આપણે પાણી પીવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે તે જમ્યા બાદ પેટ માં બનતી અગ્નિને ઓછી કરે છે અને તેની સાથે જ પાચન સંબંધિત અલગ-અલગ સમસ્યાઓને ઉત્પન્ન થવાનું પણ કારણ બની શકે છે. આધાર ઉપર કહી શકાય કે ફળનું સેવન કર્યા બાદ પાણી પીવું જોઈએ નહીં.

ફળ ખાધા પછી પાણી કેમ પીવું જોઈએ નહીં?

ફળ ખાધા પછી પાણી કેમ પીવું જોઈએ નહીં આ વિષય ઉપર વૈજ્ઞાનિક શોધ નો અભાવ છે આ વિશે લોકોની માન્યતા છે કે જેમ કે કેળા, ચીકુ,નાસ્પતિ,સફરજન,અનાનસ, દાડમના સેવન બાદ પાણી પીવાથી અપચો અને ડાયાબિટીસની સમસ્યા તથા ખાંસી થઈ શકે છે.

પરંતુ જો વાત કોઈ કાકા ફળ જેમ કે નારંગી ખરાબ લીંબુ અને મોસંબીની કરીએ તો તેમને ખાધા પછી પાણી પીવાથી ગળામાં દુખાવો તારા જેવી અન્ય સમસ્યાઓ થઈ શકે છે આયુર્વેદથી જોડાયેલી એક શોધ અનુસાર આ વાતની માહિતી મળી છે કે કોઈપણ ભોજન ખાધા પછી તૈયારી માં પાણી પીવાથી પેટથી જોડાયેલી સમસ્યા થઈ શકે છે. આધાર પર કહી શકાય કે ખાટા ફળ ખાધા પછી પાણી પીવાના ફાયદા નહીં પરંતુ નુકસાન જ થાય છે.

ફળ ખાધા પછી પાણી કેમ પીવું જોઈએ નહીં અને ફળ ખાધા ના કેટલા સમય પછી પાણી પીવું જોઈએ તે સમજો ફળ ખાવાના કેટલા સમય પછી પાણી પીવું જોઈએ.

એક લોકમાન્યતા છે કે ભોજન ખાધા પછી લગભગ ૩૦ મિનિટથી લઈને એક કલાક સુધી પાણી પીવું જોઈએ નહીં માનવામાં આવે છે કે આપણે જે કંઈ પણ કરીએ છીએ તેને પચાવવા માટે થોડો સમય લાગે છે આમ તો પાચનની ક્રિયા ભોજન અથવા ફળ ચાવવાથી જ શરૂ થઈ જાય છે અને ફળ ખાવાની સાથે પાણી પી લેવાની પ્રક્રિયામાં બાધા ઉત્પન્ન થઈ શકે છે પરંતુ આ વાતની પુષ્ટિ કરવા માટે વૈજ્ઞાનિક શોધ હજુ સુધી થઇ નથી.

આયુર્વેદ સંબંધિત શોધ માં જણાવવામાં આવ્યું છે કે ભોજન લીધાના તૈયારીમાં પાણીનું સેવન કરવાથી મેદસ્વીતા નું કારણ બની શકે છે તે સિવાય અમે ઉપર જણાવ્યા અનુસાર પેટ સંબંધી સમસ્યાઓનું કારણ પણ તેને માનવામાં આવે છે આધાર પર અમે કહી શકીએ છીએ કે ફળનું કહેવાય કર્યા બાદ તૈયારીમાં જ પાણી પીવું ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે ઓછામાં ઓછા 30 મિનિટ પછી પાણી પીવો.

તમે સમજી ગયા હશો કે ફળ ખાધા પછી પાણી પીવાના ફાયદા નહીં પરંતુ નુકસાન જ થાય છે. જો તમારા કોઈ જાણકારના મનમાં પણ વારંવાર આ સવાલ આવે છે કે ફળ ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં તો તમે તેમની સાથે આ વાત શેર કરી શકો છો અને તેની સાથે જ તમે પણ ફળ ખાધા પછી પાણી પીવાથી થતા નુકસાન ઉપર એક નજર નાખો. તેનાથી સતર્ક રહેવા માટે અને પોતાને બીમારીઓથી સુરક્ષિત રાખવા માટે પણ મદદ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment