કોરોના મહામારી ના સમય માં જુવો લોકો એ કેવી રીતે મનાવ્યો ગણેશ ઉત્સવ..

કોરોના મહામારી નાં સમય માં આપણી જીવન શૈલી આખી બદલાઈ જ ગઈ છે. હાથ સાફ રાખવા અને સોશિયલ distancing રાખવું ખૂબ જ જરુરી બની ગયું છે. બધુ જ બદલાવા થી આપણાં તહેવારો ની ઉજવણી પણ આ વખતે ખૂબ જ અલગ રીતે થઈ છે. હવે ખૂલી ને બિન્દાસ બહાર જઈને તહેવારો નથી મનાવી શકતા. પરિવાર ની સાથે તો અત્યારે પણ મોજ જ છે પણ મિત્રો સાથે તો સોશિયલ distancing સાથે જ મોજ કરવી પડે છે.

Image Source

હમણાં ગયેલ 22 ઓગસ્ત એ ગણેશ ચતુર્થી ગઈ. લોકો પોતાની ઈચ્છા, માનતા, બાધા પ્રમાણે ઘર માં ગણપતિ બેસાડે છે. લોકો એક દિવસ, 5 દિવસ કે 10 દિવસ ના  ગણપતિ રાખે છે.

Image Source

Image Source

Image Source

Image Source

Image Source

Image Source

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

Author : FaktGujarati Team

Leave a Comment