આજનું રાશિફળ, જાણો શુ કહે છે તમારી રાશિ, કેવો રહેશે તમારો દિવસ

  મેષ રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. કાર્યક્ષેત્ર માં પરિશ્રમ વધુ કરવો પડસે. નાની નાની તકલીફ આવી શકે છે. પરંતુ પોતાના પ્રયાસોથી કાર્યોમાં સફળતા મળશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો અને માનસિક રીતે સ્ટ્રોંગ રહો. પરિવાર નું વાતાવરણ સારું રહેશે પરંતુ પોતાની વાણીથી કોઈને ઠેસ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખો.માંગલિક આયોજનમાં સામેલ થઈ … Read more

ધન પ્રાપ્તિ માંટે વાસ્તુ શાસ્ત્ર ની આ વાતો પર રાખો ધ્યાન

જીવન સારું રહે અને સુખ સમૃદ્ધિ થી ભરપૂર રહે તેવું કોણ ન ઈચ્છે?  દરેક વ્યક્તિ પોતાના પરિવાર માંટે દિવસ રાત મહેનત કરતો હોય છે. પણ તે પછી પણ આપણ ને ઇચ્છિત ફળ નથી ઘણી મળતું. ઘણી વખત વ્યર્થ ના પૈસા પણ વપરાઇ જતા હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘણી વસ્તુ એવી હોય છે જે વાસ્તુ … Read more

વાર્ષિક રાશિફળ 2021 : જાણો કેવુ રહેશે 2021 નું વર્ષ તમારા માટે

નવા વર્ષ ની શરૂઆત થતાં જ લોકો એવું વિચારવા લાગે છે કે કેવું રહેશે તેમનું નવું વર્ષ. તમને પણ તમારું 2021 નું રાશિ ફળ જરૂર થી જાણવા માંગતા હશો. આવનારું વર્ષ તમારી માંટે કેવું રહેશે તે જણાવે છે એસ્ટ્રો-ટેરો એક્સપર્ટ મનીષા કૌશિક. મેષ: મેષ રાશિના લોકો માટે વર્ષ 2021 આત્મવિશ્વાસ અને ઉત્સાહથી ભરેલું રહેશે. જેઓ … Read more

આ ૫ રાશિ વાળાની કુંડળીમાં લવ મેરેજ નો યોગ હોય છે,જે પોતાની મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરે છે

હિન્દુ ધર્મમાં લગ્ન સમયે વર કન્યાની કુંડળી મેળવવાની પરંપરા છે. જોકે કેટલાક લોકો કુંડળીથી જોડાયેલી પરંપરાઓને માનતા નથી. ખાસ કરીને લવ મેરેજ માં જ્યોતિષ કુંડળીનું ખાસ મહત્વ હોય છે. કુંડળીથી વ્યક્તિ વિશે ઘણું બધું જાણી શકાય છે. ચાલો જાણીએ કે ક્યાં લોકોની કુંડળીમાં પ્રેમ લગ્નનો યોગ સૌથી વધારે હોય છે. મેષ રાશિ : મેષ રાશિના … Read more

સામુદ્રિક શાસ્ત્ર મુજબ હાથો પર બનેલા આ ચિન્હોથી આર્થિક સ્થિતિઓ વિશે જાણવા મળે છે

સમુદ્ર શાસ્ત્ર ના જાણકાર બતાવે છે કે જો કોઈ વ્યક્તિના હથેળીના ઉપરના ભાગ પર ત્રિકોણ બનેલું હોય, તે વ્યક્તિની આર્થિક સ્થિતિ જીવનભર સારી નથી હોતી. સામુદ્રિક શાસ્ત્રની રચના ઋષિ સમુદ્રએ કરી હતી. તેના નામ પર થી આ શાસ્ત્ર નું નામ સામુદ્રિક શાસ્ત્ર રાખવામાં આવ્યું. આ શાસ્ત્રમાં શરીરના અંગોની બનાવટ અને તેના પર બનેલા નિશાનોથી વ્યક્તિનો … Read more

વર્ષ ૨૦૨૧ રાશિફળ : પાંચ રાશિવાળા વ્યક્તિઓ હશે ભાગ્યશાળી, જાણો નવા વર્ષનું રાશિફળ શું કહે છે?

Image source વર્ષ ૨૦૨૧ ઘણી રાશિઓ માટે ખુશીનો ખજાનો લઈને આવી શકે છે. જ્યોતિષીના મત મુજબ, ૨૦૨૧માં પાંચ રાશિવાળા વ્યક્તિઓ ખુબ જ ભાગ્યશાળી હશે. કર્ક, સિંહ, કન્યા, ધનુ, અને મીન – આ રાશિના વ્યક્તિઓ માટે નવું વર્ષ લાભકારી રહેશે. આ રાશિના વ્યક્તિઓને માત્ર ઘન જ નહીં પણ તેની કમાણીના સ્ત્રોતમાં વધારો થશે અને સુખ-શાંતિ-સમૃદ્ધિ પ્રાપ્ત … Read more

ડિસેમ્બરમાં જન્મેલા લોકો કેમ આટલા ભાગ્યશાળી હોય છે, જાણો તેની ૧૦ ગુણવતા

ડિસેમ્બરમાં જન્મેલા લોકો ભાગ્યશાળી હોવાની સાથે સાથે ઘણા બુદ્ધિમાન પણ હોય છે. આ મહિનામાં જન્મેલા લોકોની ઘણી ગુણવતા તેને બીજાઓથી શ્રેષ્ઠ બનાવે છે. ભારતમાં જન્મેલા ઘણા મહાન વ્યક્તિ ઓ પોતે આ વાતનું પ્રમાણ છે. ઘણી ચર્ચિત હસ્તીઓનો ભારતમાં જન્મ થયો છે. તો ચાલો જાણીએ ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોના સ્વભાવની ૧૦ ખાસ વાતો. અટલ બિહારી  બાજપાઈ  … Read more

ઘરની આ દિશાઓમાં ભૂલથી પણ ધન ન રાખવું કેમ કે તેમ કરવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું ખુબ મહત્વ છે. વાસ્તુમાં દિશાઓના આધાર પર જ શુભ અને અશુભ નક્કી કરવામાં આવે છે. વાસ્તુમાં દિશાઓ જ હકારાત્મક અને નકારાત્મક ઉર્જા નક્કી કરે છે. તેમાં દરેક વસ્તુ માટે દિશા નિર્ધારિત કરવામાં આવી છે. વાસ્તુમાં ધન અને આભૂષણો રાખવા માટે પણ યોગ્ય દિશા જણાવવામાં આવી છે. જો તમે ધનને યોગ્ય દિશામાં રાખો … Read more

ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી આ પ્રકારના ફાયદા થશે, તેના માટે આ કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે

મની પ્લાન્ટને વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ ઘણી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટ નો વેલો જેટલો હરયો ભર્યો તથા ઉપરની તરફ જાય છે, તેટલું જ તે ઉન્નતિ કાર માનવામાં આવે છે. Image Source મની પ્લાન્ટને ઘણીવાર તમે ઘર, ઓફિસ કે દુકાન પર લગાવેલું જોયું હશે. મની પ્લાન્ટનો લીલો રંગ આંખોને આરામ … Read more

રવિવારે રાશિ મુજબ આ ઉપાયો કરવાથી સરકારી નોકરીના યોગ બનવાની માન્યતા છે, જાણો જ્યોતિષ શાસ્ત્રના શ્રેષ્ઠ ઉપાય વિશે

જ્યોતિષ શાસ્ત્રમાં એ માનવામાં આવ્યું છે કે સરકારી નોકરીના યોગ તે લોકોની કુંડળીમાં બનવાની સંભાવના વધારે હોય છે જેની કુંડળીમાં સૂર્ય ઉચ્ચ સ્થાને હોય છે. તેથી જે લોકો ઈચ્છે છે કે તેની સરકારી નોકરી લાગી જાય તેને સૂર્યદેવના ઉપાય કરવા જોઈએ. મેષ રાશિ – રવિવારનું વ્રત રાખો. પ્રયત્ન કરો કે તે દિવસે વ્રત રાખીને મીઠુ … Read more