રવિવારે રાશિ મુજબ આ ઉપાયો કરવાથી સરકારી નોકરીના યોગ બનવાની માન્યતા છે, જાણો જ્યોતિષ શાસ્ત્રના શ્રેષ્ઠ ઉપાય વિશે

જ્યોતિષ શાસ્ત્રમાં એ માનવામાં આવ્યું છે કે સરકારી નોકરીના યોગ તે લોકોની કુંડળીમાં બનવાની સંભાવના વધારે હોય છે જેની કુંડળીમાં સૂર્ય ઉચ્ચ સ્થાને હોય છે. તેથી જે લોકો ઈચ્છે છે કે તેની સરકારી નોકરી લાગી જાય તેને સૂર્યદેવના ઉપાય કરવા જોઈએ.

મેષ રાશિ – રવિવારનું વ્રત રાખો. પ્રયત્ન કરો કે તે દિવસે વ્રત રાખીને મીઠુ ન ખાવ અને સંતરા કે પીળા રંગનો જ ખોરાક ખાઓ.

વૃષભ રાશિ – દર રવિવારે સૂર્યોદય પહેલા એટલે બ્રહ્મ મુહૂર્તમાં લાલ રંગના આસન પર બેસીને સૂર્ય ચાલીસાનો પાઠ કરવો.

મિથુન રાશિ – મિથુન રાશિના લોકોએ તેના હાથ પર લાલ, પીળા કે નારંગી રંગનો દોરો બાંધવો જોઇએ. સાથેજ તેને દરરોજ અર્ધ્ય પણ આપો.

કર્ક રાશિ – આ રાશિ વાળાએ દર રવિવારે સૂર્ય અસ્ત થયા પહેલા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને લાલ, નારંગી કે પીળા રંગના કપડા દાન કરો.

સિંહ રાશિ – સિંહ રાશિ વાળા ધ્યાન રાખો કે દરરોજ સૂર્ય દેવને અર્ધ્ય કરે અને સાથેજ સૂર્ય સ્ત્રોતનો સાચા મનથી પાઠ કરો. સંભવીત હોય તો તેને ગોળ અર્પણ કરો.

કન્યા રાશિ – પ્રયત્ન કરો કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પીળા , લાલ અને નારંગી‌ રંગના ભોજનનું દાન કરો. સાથેજ પીળા પેય પદાર્થો પણ દાન કરી શકાય છે.

તુલા રાશિ – દરરોજ ઉઠતા જ સૂર્યની સામે બેસીને ઓમ સુર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ અને ઓમ આદિત્યનાથે નમઃ નું જપ કરો.

વૃશ્ચિક રાશિ – વૃશ્ચિક રાશિના લોકોને સૂર્ય સ્ત્રોત, સૂર્ય ચાલીસા અને સૂર્ય સ્ત્રોતના પાઠ કરવા જોઈએ. પ્રયત્ન કરો કે એક તાંબાનો સૂર્ય પણ તમારા ગળામાં પહેરો.

ધન રાશિ – આ રાશિ વાળાને સૂર્યોદયથી થોડાક સમય પહેલા એટલે બ્રહ્મ મુહૂર્તમાં લાલ રંગના આસન પર બેસીને સૂર્ય ચાલીસાનો પાઠ કરવો.

મકર રાશિ – મકર રાશિના જાતકોને રવિવારે વ્રત રાખો. પ્રયત્ન કરો કે તે દિવસે વ્રત રાખીને મીઠુ ન ખાઓ અને સંતરા કે પીળા રંગનું જ ભોજન ખાઓ.

કુંભ રાશિ – નારંગી રંગના કપડા પહેરીને ઓમ સૂર્યોદય નમઃ ની ૫ માળાનું જપ કરો.

મીન રાશિ – મીન રાશિના લોકોએ પોતાના કાંડામાં તાંબાનું કડું પહેરો. સાથેજ તમારા પિતા- દાદા અને ભાઈની સાથે મધુર સંબંધ બનાવવાનો પ્રયત્ન કરો.

Leave a Comment