નોની ના પાંદડાનો રસ સ્વાસ્થ્ય માટે કોઇ વરદાનથી ઓછો નથી, તે આ સાત રોગોથી રાહત અપાવશે

વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઈ થી ભરપુર નોનીના પાંદડાંનો રસ સોજાને ઓછો કરવામાં અસરકારક હોવાની સાથે પાચન શ્રેષ્ઠ કરવામાં પણ મદદરૂપ છે. Image Source હાલના વર્ષોમાં નોનીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદા અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો તરફ બધાનું ઘ્યાન ખેચાયું છે. પરંતુ મોટાભાગે નોનીના વૃક્ષને તેના આકર્ષક પાંદડા માટે ઉગાડવામાં … Read more

કેળા ની છાલ ત્વચા અને વાળ માટે છે ફાયદાકારક

કેળાની છાલ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો. Image Source કેળાનો ઉપયોગ ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક છે. સામાન્ય રીતે લોકો ઘણી વાર   સુંદરતા વધારવા માટે કેળા નો ઉપયોગ કરે છે, પરંતુ કેળાની છાલ કાઢી ને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે … Read more

વર્ક ફ્રોમ હોમ દરમિયાન કયા હેલ્ધી ફૂડ ખાવા જોઈએ જેથી સ્વાસ્થ્ય સારું રહે

આજના સમયમાં ઘણા લોકો એવા છે જેમના માટે ઘરેથી કામ કરવું એક મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. ઘરેથી કામ કરતી વખતે પોતાને સ્વસ્થ કેવી રીતે રાખવુ , આજે અમે તમને તેના વિશે  લગતા કેટલાક ખોરાક વિશે જણાવીશું. તેમના સેવનથી તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો. મોટાભાગના લોકો ઘરેથી કામ કરતી વખતે ફાસ્ટ ફૂડનો … Read more

મનને શાંત રાખે છે સૂર્યનમસ્કાર, જાણો અન્ય ફાયદાઓ

સૂર્ય નમસ્કાર 12 યોગાસનથી બનેલો છે. સૂર્ય નમસ્કાર શરૂ કર્યા પછી તરત જ, તમે તમારી અંદર કઈક બદલાવ નો અનુભવ કરશો. 12 આસનો દરમિયાન ઊંડો શ્વાસ લેવો પડે છે, જેના કારણે શરીરને ફાયદો થાય છે અને મન પણ શાંત રહે છે. ચાલો તેના ફાયદાઓ વિશે જાણીએ. Image Source પોજિટિવ એનર્જી  મળે છે જો તમે દરરોજ … Read more

કિડની ને હેલ્ધી રાખવા માંટે કેટલું પાણી પીવું જોઈએ? ચાલો જાણીએ

આપણાં શરીરના દરેક ભાગનું કામ કરવું ખૂબ જ જરુરી છે, તો જ તમે સ્વસ્થ છો તેવું કહી શકાય. શું તમે જાણો છો કે કિડનીને સ્વસ્થ રાખવા માટે તમારે કેટલું પાણી પીવું જોઈએ? જો તમને ખબર નથી, તો આજે અમે તમને જણાવીશું કે માત્ર પાણી જ તમારી કિડનીને સ્વસ્થ રાખી શકે છે. ખરેખર, આજના સમયમાં વ્યસ્ત … Read more

શું તમે પણ કરો છો કસરત, જાણો શું ખાવાથી થાય છે વધુ ફાયદો

એક શોધ ના અનુસાર કસરત કર્યા પછી ચોકલેટ મિલ્ક પીવું જોઈએ, કારણ કે તેમાં સ્નાયુઓની રિકવરી માટે જરૂરી કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન હોય છે. તંદુરસ્ત અને શારીરિક રીતે મજબૂત રહેવા માટે, તમારે દરરોજ ઘરે અથવા તો જીમમાં કસરત કરતાં હશો. મોટાભાગના લોકો દરરોજ આવું  કરતાં હોય છે, પરંતુ ઘણી વખત તેઓ કસરત કરતા પહેલા કંઈક ના … Read more

જાંબુથી સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા થાય છે, પરંતુ આજે જાંબુના સરકાથી થતા ફાયદા વિશે જાણો

જાંબુના ઘણા ફાયદા છે,તે ફક્ત બ્લડશુગરને નિયંત્રિત કરતું નથી પરંતુ ડાયાબિટીસના દર્દીઓને બીજા ઘણા લાભ પણ આપે છે. ઘણા લોકો તેના સરકાનું સેવન કરવાનું પસંદ કરે છે. Image Source હિમોગ્લોબીન વધારવામાં મદદ કરે છે: સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે હિમોગ્લોબીન જરૂરી છે. જે લોકોમાં હિમોગ્લોબીન ઓછું હોય છે તેમણે દરરોજ જાંબુ સીડર સરકાનું સેવન કરવું જોઈએ કેમકે … Read more

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે નારિયેળ પાણી, જાણો તેના ફાયદાઓ

મિત્રો ઉનાળાના દિવસોમાં ગરમીથી રાહત મેળવવા માટે હંમેશા આપણે નારિયેળ પાણીનું સેવન કરીએ છીએ. પરંતુ મોટાભાગે લોકો નારિયેળ પાણીને એક પીણું જ માને છે, તેમના માટે તે ફકત તરસ છીપાવવા ઉપરાંત કઈ નથી પરંતુ આજે અમે તમને તેના સેવનથી થતા ફાયદા વિશે જણાવીશું અને વાત કરીશુ કે કેવી રીતે તેના સેવનથી તંદુરસ્તીમાં ફાયદો મળી શકે … Read more

મહિલાઓ આત્મવિશ્વાસ વધારવા માટે આ 7 ટીપ્સને પાંચ મિનીટનો સમય કાઢીને વાંચી લો.

એક દિવસ જિંદગી જીવવા જેવી લાગે છે તો બીજે દિવસે જિંદગી ઝેર જેવી કડવી. અને આ બધા મનમાં આવતા વિચારો વચ્ચે જીવન ક્યાં અટવાય જાય એ ખબર નથી પડતી. સફળતા મેળવવા માટે મથતા રહીએ ત્યાં કોઈ મુસીબત આવીને ઉભી રહી ગઈ હોય. આ બધા વચ્ચે પ્રસન્નતાથી જિંદગી જીવવી મુશ્કેલ બને છે. જ્યારે આવી સ્થિતિ કોઈ … Read more

લગ્નના રીતિરિવાજોમાં અમુક રમતોનો સમાવેશ પણ થાય છે, તો આજે એવી લગ્નની સાત રમતો વિશે જાણીએ

જો તમે ઈચ્છો છો કે તમારા લગ્નના દિવસોને લોકો જીવનભર યાદ રાખે, તો લગ્નમાં અમુક એવી રમુજી રમતો રાખો જે લગ્નને યાદગાર બનાવી દે. વર કે કન્યા? Image Source મહેમાનોને પેડલ બોર્ડ આપો. જેમાં દરેક બાજુ વર અને કન્યાની તસવીરો હશે. રમતમાં યજમાનો કેટલાક વિચિત્ર અને સાચા સવાલો પૂછશે અને પછી મહેમાનોને તેમના પેડલ બોર્ડ … Read more