પંચકેદારમાંથી એક મધમહેશ્વર! સુંદરતાથી ભરપૂર એવા મંદિરની જાણો સંપૂર્ણ જાણકારી

Image Source બદ્રીનાથ મંદિર ની પાસે ઘણા બધા તીર્થ સ્થાન અને પર્યટન સ્થળો છે અને તેમાંથી અમુક ટ્રેકિંગ સ્થળો પણ છે મધ્ય મહેશ્વર મંદિર પણ એવું જ એક ધાર્મિક સ્થળ છે જે લોકપ્રિય નથી પરંતુ આ મંદિરની ખૂબ જ માન્યતાઓ છે. ભગવાન શંકરને સમર્પિત આ પ્રસિદ્ધ મંદિર પંચ કેદારમાંથી એક છે મધ્ય મહેશ્વર મંદિર, આ … Read more

શું તમે ભારતના એવા 5 ખુબજ રહસ્મય મંદિરો વિશે જાણો છો!! જેના રહસ્યો આજ સુધી વૈજ્ઞાનિકો પણ શોધી નથી શક્યા

Image Source ભારતને આધ્યાત્મ અને સાધનાનું કેન્દ્ર માનવામાં આવે છે. અહી ઘણા પ્રાચીન મંદિરો છે જેનું વિશેષ મહત્વ છે. તેમાંથી ઘણા મંદિર ખૂબ ચમતકારિક અને રહસ્મય છે. દેવી દેવતાઓમાં આસ્થા રાખતા લોકો તેને ભગવાનની કૃપા માને છે, તો અન્ય લોકો માટે તે આશ્ચર્યનો વિષય છે. તો તમને જણાવીએ ભારતના રહસ્મય મંદિરો વિશે જેનું રહસ્ય આજ … Read more

કર્ણાટકનું એક એવું મંદિર, જેના સ્તંભોને થપથપાવવાથી ઉત્પન્ન થાય છે સંગીત જેવી ધ્વનિ, છે ને આશ્ચર્યની વાત!!

Image Source ભારતના કર્ણાટક રાજ્યમાં મંદિરોની કોઈ ઉણપ નથી, અહી ઘણા બધા એવા મંદિર છે, જેની પોતાની એક અલગ ઓળખ છે અને તેની ખાસિયતને કારણે તેની પ્રસિદ્ધિ પણ ખૂબ છે. તેમાંથી એક હમ્પીનું વિઠ્ઠલ મંદિર છે, જે 16 મી સદીની અદભુત સંરચના છે. અહી એક હિંદુ મંદિર છે અને ભગવાન વિઠ્ઠલ એટલે કે ભગવાન વિષ્ણુને … Read more

પાવાગઢનું મહાકાળી મંદિર 500 વર્ષ બાદ થયું પુનઃવિકસિત, આ મંદિર ભારતની ઐતિહાસિક વિવિધતાની સાથે સર્વધર્મ સમભાવનું એક કેન્દ્ર

Image Source ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ મહાકાળી માતાજી નું પ્રસિદ્ધ મંદિરનું ખૂબ જ સારું રીનોવેશન થઈ ગયું છે અને તેની ઉપર બનેલ દરગાહને તેની દેખરેખ કરનાર સહમતિથી ટ્રાન્સફર કરી ને શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ સો વર્ષ પછી મંદિરના શિખર ઉપર ધજા લહેરાઈ છે. ધ્વજ ફરકાવતા પહેલા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે વર્ષો પછી … Read more

16 જૂન 2013 – કેદારનાથના પ્રલયમાં થયાં હતા હજારો મૃત્યુ, આજ દિન સુધી લોકો શોધી રહ્યાં છે પોતાના સ્વજનોને

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આજથી નવ વર્ષ પહેલાંનો એ દિવસ યાદ કરીને દરેક વ્યક્તિના હોંશ ઉડી જાય છે. કેદારનાથ દર્શન કરવા માટે પહોંચેલા દર્શનાર્થીઓ જે દેશ-વિદેશમાંથી આવ્યા હતા તેમને ખૂબ જ તકલીફ પડી હતી. આજે પણ તેને યાદ કરીએ છીએ ત્યારે રૂવાટા ઉભા થઈ જાય છે. ગ્લેશીયર તૂટવાના કારણે મંદાકિની નદીએ દરેક જગ્યાએ તબાહી મચાવી હતી, … Read more

આ મંદિરમાં વધી રહ્યો છે ધીમે ધીમે ગણેશજીની મૂર્તિનો આકાર, કારણ જાણીને ચોંકી જશો

Image Source ગણપતિદાદાનું આ અદભુત અને પાવન મંદિર આંધ્રપ્રદેશ માં આવેલું છે. આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લામાં આવેલી ઈરલા મંડળ નામની આ જગ્યાએ ગણપતિનું મંદિર આવેલ છે. અને ગામના લોકોની માન્યતા છે કે ગણપતિજીની મૂર્તિ ધીમે ધીમે પોતાનો આકાર વધે છે અને લોકો આ મંદિરને પાણીના દેવતા નું મંદિર પણ કહે છે. અને લોકો એવું પણ જણાવી … Read more

મહાદેવનું એક એવું અદભૂત મંદિર જ્યાં તે મંદિરનો પડછાયો જમીન ઉપર પડતો નથી, જાણો આ મંદિર વિશે સમગ્ર હકીકત

Image Source આપણો ભારત દેશ પ્રાચીન સ્થાપત્ય થી બનેલો છે અને આપણે ત્યાં ઘણા બધા એવા શિલ્પ સ્થાપત્યો પણ જોવા મળે છે જે છેલ્લા કેટલા યુગોથી આપણી ભારતીય સંસ્કૃતિનો પરિચય આપે છે. આમ તેમાં ઘણા બધા પ્રસિદ્ધિના શિખર ઉપર મંદિર છે, અને ઘણા બધા કાળથી ભુલાઈ પણ ગયા છે. ભારતની પાવન ધરતી ઉપર બનેલા મોટા … Read more

ગુજરાતના ઝુલાસણ ગામના મંદિરની કહાની, જ્યાં વિદેશ જવા ઇચ્છુક લોકોની મનોકામના થાય છે પૂર્ણ

ગુજરાતનું આ એક એવું ગામ છે જ્યાં મહિલા સતી બની હતી. આશરે સાડા આઠસો વર્ષ પહેલા એક મહિલા ગુજરાતના ઝુલાસણ ગામે સતી બન્યા હતા જે આજે હાજરાહજૂર રહીને લોકોના દુઃખ દૂર કરે છે. આ સતી વિદેશ કરવા યાત્રા માટે આવતી અડચણો પણ દૂર કરે છે તેવી માન્યતા છે. આ સતી દેવી સ્વરૂપે ગામના મંદિરમાં પૂજાય … Read more

👉જાણો, એક એવા જ્યોતિર્લિંગ વિશે જ્યાં અમાસના દિવસે ભગવાન શિવ અને પૂનમના દિવસે માતા પાર્વતી સ્વયં પ્રગટ થાય છે

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આન્ધ્રપ્રદેશમા કૃષ્ણા નદીના કિનારે શ્રી શૈલ પર્વત પર આવેલું છે. તેને દક્ષિણનું કૈલાશ પણ કહેવામાં આવે છે. બાર જ્યોતિર્લિંગોમાંનું એક આ જ્યોતિર્લિંગનાં માત્ર દર્શનથી ભક્તો ના દરેક પાપ નષ્ટ થાય છે. શિવપુરાણની માન્યતા મુજબ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ભગવાન શિવ અને માતા પાર્વતી બન્ને વાસ કરે છે. મંદિરની નજીક માતા જગદંબા નું મંદિર પણ છે … Read more

🛕જાણો, મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થળ શિરડીના 10 સૌથી ખાસ દર્શનીય સ્થળો વિશે

શિરડી ભારતના મહારાષ્ટ્ર રાજ્યનું એક મુખ્ય ધાર્મિક સ્થળ છે જે નાસિક પાસે આવેલ છે. તે સાઈની ભૂમિના નામે પ્રખ્યાત છે. શિરડી મહાન સંત સાઈ બાબાનું ઘર છે જ્યાં પ્રખ્યાત સાઈ બાબા મંદિર અને કેટલાક ઐતિહાસિક સ્થળો ઉપરાંત અલગ અલગ મંદિર બનેલા છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલ શિરડી સાઈ બાબાના ભકતો માટે એક ખૂબજ પવિત્ર અને … Read more