સવારે ખાલી પેટ 2 લવિંગ ખાવાથી શરીરમાં થશે અદભુત ફાયદા, જાણીને તમે ચોંકી જશો 

Image Source સવારે લવિંગનું સેવન કરવાથી તમને પાચન સંબંધિત અથવા તો કોઈપણ સમસ્યાને સારી કરવામાં મદદ કરી શકે છે.લવિંગ પાચન ઉત્તેજક  સ્ત્રાવને વધારે છે જે કબજિયાત અને અપચા જેવા ઘણા પાચક વિકારોને અટકાવે છે.લવિંગ ફાઈબરથી ભરેલું હોય છે જે તમારા પાચન સ્વાસ્થ્ય માટે સારું છે. આયુર્વેદ માં ઘણી એવી દવા છે જેનાથી સ્વાસ્થ્યની સમસ્યા દૂર … Read more

કોરોનાકાળમાં ફુદીનાની ચટની વરદાન સમાન છે…શરદી-ખાસી જેવી સમસ્યાતો ચપટી વગાડતા દૂર થશે

Image Source એ વાતતો તમે જાણતાજ હશો કે ફુદીનાને કારણે આપણાને ઘણા ફાયદાઓ મળી રહેતા હોય છે. તે સીવાય તેની સુગંધ પણ ઘણી સારી હોય છે. જેના કારણે લોકો ફુદીનાનું સેવન કરતા હોય છે. પરંતુ આજે અમે તમને ફુદીનાની ચટની અને તેના ફાયદાઓ વીશે માહિતી આપવા જઈ રહ્યા છે. ફુદીનાની ચટનીનો ઉપયોગ જો તમે રોજીંદા … Read more

તુલસીનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા મળી રહે છે..જાણો બધાજ ફાયદા વીશે સંપૂર્ણ માહિતી

Image Source કોઈ પણ રોગ સામે લડવા માટે તુલસીને આપણા શરીર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ તુલસીને આગવું સ્થાન આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે ઘરમાં લોકો તુલસીનો છોડ વાવીને તેના પૂજા કરતા હોય છે. પરંતુ તુલસીને કારણે આપણાને કેટલા અને કયા કયા ફાયદાઓ મળી રહેતા હોય છે. તેના વીશે તમને ભાગ્યેજ ખ્યાલ હશે. … Read more

બદલાતી ઋતુ સામે ખોરાક ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે…નહીતો ગંભીર બિમારીઓ થઈ શકે છે

Image Source આજકાલ બધા લોકો પોતાને સ્વસ્થ્ય રાખવા માગે છે. કોરોનાની બીજી લહેર એટલી ઘાતક સાબિત થઈ છે. કે લોકો પહેલા પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માગતા હોય છે. લોકો સ્વસ્થ્ય રહેવા માટે અવનવા નુસ્ખા અપનાવતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે સ્વસ્થ્ય રહેવા માટે અવનવા નુસ્ખા અજમાયા કરતા તમારા ખાનપાન ઉપર જો તમે ધ્યાન … Read more

રસોઈ કયા ધાતુના પાત્રમાં બનાવી જોઈએ તે ઘણું મહત્વનું છે…વાંચો જાણવા જેવી માહિતી

Image Source આજની ભાગદોળ વાળી જીંદગીમાં આપણે મોટા ભાગે કામ પ્રત્યે વધારે આપણી જીવશૈલી પર વધારે ધ્યાન આપતા હોઈએ છે. મોટા ભાગના લોકો ખાવા પીવા પર અત્યારે ઓછું અને કામ પ્રત્યે વધારે ધ્યાન આપતા હોય છે. જેના કારણે આગળ જતા પછી ગંભીર બિમારીઓનો સામનો કરવો પડતો હોય છે. આજકાલ લોકો ઘરનું ઓછું અને બહારનું ખાતા … Read more

આ 3 રીતે લસણ નું સેવન કરો અને ડાયેટિંગ કર્યા વગર ફટાફટ ઉતારો વજન

Image Source લસણ એ ભારતીય રસોઈ માં જોવા મળતું મુખ્ય ઘટક છે. જે વિટામિન સી, બી 6, ફાઇબર, મેંગેનીઝ, કેલ્શિયમ વગેરે જેવા ઘણા પોષક તત્વોથી ભરેલું છે. તેથી જ તેને પાવર હાઉસ પણ કહેવામાં આવે છે. તેના સેવનથી બળતરા ઓછી થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને રક્ત વાહિનીઓને રાહત મળે છે. તે તમારા હાર્ટ … Read more

તાંબા ના વાસણ માં રહેલું પાણી પીવાથી થાય છે અઢળક ફાયદા એકવાર વાંચશો તો રોજ કરશો તેનું સેવન

Image Source તાંબા ના વાસણ માં રાત્રે પાણી ભરો અને સવારે ઉઠી ને તેનું સેવન કરો.તમે તાંબા નો જગ અથવા તાંબા ના ગ્લાસ માં ભરી ને મૂકી શકો છો.પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે એ વાસણ ને જમીન પર ના મુકો.પરંતુ કોઈ ટેબલ પર અથવા તો રસોડા પર મુકો. તમે ઘણા લોકોને સવારે ઉઠી ને … Read more

શરદી ઉધરસમાં કાળા મરી કઈ રીતે મદદરૂપ છે, તેના ફાયદા અને સેવન કરવાની રીતો વિશે જાણો

Image Source કાળા મરીમાં ઘણા પ્રકારના પોષક તત્ત્વો જોવા મળે છે. જેના કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કાળા મરીનો પિપેરીન પેટમાં હાઇડ્રોકલોરિક એસિડનો સ્ત્રોત ઉતેજીત કરે છે, જે ભોજનના યોગ્ય પાચન માટે જરૂરી છે. કાળા મરીને મસાલાનો રાજા અથવા બ્લેક ગોલ્ડના નામથી પણ ઓળખવામાં આવે છે. એક વિશિષ્ટ સુંગંધ અને સ્વાદ … Read more

સફેદ મૂસળીના ઉપયોગથી સ્વાસ્થ્યને થતાં ૬ ફાયદા અને તેના કેટલાક નુકશાન વિશે જાણો

Image Source દુનિયાભરમાં ઘણી એવી જડી બુટીઓ છે, જે ઘણા પૌષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. તેવીજ એક જડી બુટીનું નામ છે સફેદ મૂસળી. જંગલોમાં જોવા મળતી સફેદ મૂસળી ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે ફક્ત વજન ઓછું કરવામાં મદદરૂપ નથી પરંતુ શુગરના દર્દી તેના સેવનથી તેમની મધુમેહની સમસ્યાને દૂર કરી શકે છે. સફેદ મૂસળીની … Read more

શું તમે પણ પાચન સંબધી સમસ્યાથી પરેશાન છો ?…જાણો કેવી રીતે પાચનતંત્રને મજબૂત કરી શકશો…

આપણું પાચનતંત્ર આપણા સ્વાસ્થ્ય પર ઘણું નિર્ભર રહેતું હોય છે. લાંબા સમય સુધી જો તમે સ્વસ્થ રહેવા માગો છો. તો તમારુ પાચન તંત્ર પણ મજબૂત રહેવું જરૂરી છે. કારણકે જો પાચનતંત્ર બરાબર નહી હોય તો શરીરમાં ઘણી ખામીઓ સર્જાઈ શકે છે. અમુક લોકોનું શરીર ઘણુંજ નાજુક હોય છે. તેમને જોઈને એવું લાગે કે જાણે તેઓ … Read more