શનિવારે કરો હનુમાનજીને આટલી વસ્તુ અર્પણ, થશે દરેક મનોકામના પૂર્ણ

બધા લોકો ઈચ્છે છે કે તેમના જીવન માં ક્યારેય પણ કોઈ પરેશાનીઓ ઉત્પન્ન ના થાય, પરંતુ દરેક લોકો નું જીવન હંમેશા ખુશહાલ બની રહે તે શક્ય નથી થઇ શકતું, સમય  મુજબ વ્યક્તિ ના જીવન માં ઉતાર ચઢાવ આવ્યા કરે છે, દરેક વ્યક્તિ પોતાના જીવન ને ખુશીઓ થી ભરપુર બનાવવાની દરેક શક્ય કોશિશ કરે છે પરંતુ ના ઇચ્છતા પણ તેમને પરેશાનીઓ થી પસાર થવું પડે છે.

શનિવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી જાતકોને કોઈ  પણ પ્રકારના કષ્ટનો સામનો નથી કરવો પડતો. શનિવાર નો દિવસ શનિદેવ ના સાથે સાથે મહાબલી હનુમાનજી નો પણ દિવસ માનવામાં આવે છે, આ દિવસે હનુમાનજી ની પણ પૂજા કરવામાં આવે છે, તમે આ દિવસે નોકરી, વ્યાપાર, ધન, વૈભવ થી સંબંધિત પોતાની બધી મનોકામનાઓ પૂરી કરી શકો છો.

આજે અમે તમને એક એવો ઉપાય જણાવવાના છીએ જેનાથી તમારા જીવન ની પરેશાનીઓ દુર થશે અને તમારી મનોકામનાઓ પણ પૂરી થઇ શકે છે, જો તમે શનિવાર ના દિવસે આ ઉપાય કરશો તો તમે પોતાની અધુરી મનોકામનાઓ ને જલ્દી જ પૂરી કરી શકો છો.

શનિવારે મંદિરમાં હનુમાનજીને એક નારિયેળ અર્પિત કરવું તેમજ હનુમાન ચાલીસા નો પાઠ કરવો જોઈએ.

શનિવારની રાત્રે હનુમાનજીની સામે ચારમુખ વાળો દીવો કરવો. આ ઉપાયથી જાતકની દરેક સમસ્યા દુર થઇ જાય છે.

શનિવારે પોતાની શ્રદ્ધા અનુસાર હનુમાન મંદિરે જઈને બજરંગબલીને ચોલા ચડાવવા. તેનાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

શનિવારે શ્રી રામચરિતમાનસની ચોપાઈ નો જાપ કરવો. આવું કરવાથી હનુમાનજી ખુબજ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. અને આપણને ધન પ્રાપ્તિ થાય છે. હનુમાનજી ના મંદિરે જઈને ભગવાન શ્રી રામ ના મંત્રોનો જપ કરવો, તેનાથી ખુબજ જલ્દી ચમત્કારી ફળ પ્રાપ્ત થશે.

જે વ્યક્તિ શનિવાર ના દિવસે હનુમાનજી ને સિંદુર અર્પિત કરે છે, તેમની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. તેથી હનુમાનજીને સિંદુર અને તેલ અર્પિત કરવું જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment