આ માણસે શરૂ કર્યું 👞👡 બુટ-ચપ્પલનું દવાખાનું!🏥 મહિંદ્રા કંપનીના માલિકે પણ રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી

દવાખાના બે પ્રકારના હોય-એક માણસના,બીજા જાનવરોના!પણ હવે એમાં ત્રીજો પ્રકાર પણ ઉમેરી દો.એ છે-પગરખાનું દવાખાનું!તમને લાગશે કે,હવે અમે મોટી-મોટી ફેંકવાનું ચાલુ કર્યું લાગે છે!પણ નહી,આ વાત ખરેખર સાચી છે. હરીયાણાના જીંદ ઇલાકામાં ખરેખર આવી અસ્પતાલ છે!બુટ-ચપ્પલનો અહીંયા ઇલાજ કરવામાં આવે છે. ચરણ પાદુકા સ્પેશિયાલીસ્ટ ડો.નરસી રામની દેખરેખમાં!ઘણા ગંભીર કેસો હોય તો ડોક્ટર સાહેબ પોતાના હસ્તે … Read more