ભગવાન શિવે કરેલી કઠોર પરીક્ષા પછી વિષ્ણુને મળેલું સુદર્શન ચક્ર-જાણો સુદર્શન ચક્ર પાછળની રોચક કથા

   સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું બેજોડ હથિયાર હતું.વિષ્ણુના હાથની તર્જનીમાં સ્થિત સુદર્શન ચક્ર એક અમોઘ અસ્ત્ર હતું.હાથમાંથી છૂટ્યાં બાદ તે લક્ષ્યનો પીછો કરી-લક્ષ્યવધ કરી અને ફરી પાછું હાથમાં આવી જતું.કૃષ્ણાવતારમાં પણ સુદર્શન ચક્ર ઉપસ્થિત હતું.તેનો ઉપયોગ અસ્ત્ર તરીકે થતો.અસ્ત્ર એટલે ફેંકવામાં આવતું હથિયાર. ભગવાન વિષ્ણુએ અને તેમના અવતાર એવા ભગવાન કૃષ્ણએ સુદર્શનનો ઉપયોગ કરી અનેક દાનવોનો … Read more