એકદમ સરળ છે આ 2 રીત જેનાથી માથાનો દુખાવો થશે ચુટકીમાં ગાયબ…

સિરદર્દ એટલે કે માથાનો દુઃખાવો ખરેખર માથાનો દુઃખાવો જ છે. ધીમે ધીમે શરૂ થાય અને ૧૦-૧૫ મિનિટમાં તો એકદમ અસહ્ય બની જાય. માથામાં ઢોલ નગારા વાગતાં હોય એવું લાગવા માંડે. ચિંતા, માનસિક તણાવ, ટેન્શન, શરીરમાં પાણીની કમી, ગરમી વગેરે અનેક કારણોથી માથાના દુખાવાની તકલીફ થાય છે. અને અમુક લોકોને તો સતત માથાના દુઃખાવાની તકલીફ રહે … Read more