લગ્ન પછી મહિલા ઓ નું વજન કેમ વધે છે? ચાલો જાણીએ તેના થી કેવી રીતે બચી શકાય.

લગ્ન પછી મહિલા ઓ નું વજન વધવું સામન્ય વાત છે. તેની પાછળ ઘણા કારણ જવાબદાર હોઈ શકે છે. વજન વધવા ના કારણ ને જાણીને તેને અટકાવા થી શરીર ના બોજ ને ઓછો કરી શકાય છે. Image Source રોજ બહાર નું ખાવું.   નવદંપતી સામાન્ય રીતે બહાર કે કોઈ સંબંધી ને ત્યાં ખાવાનું ખાતા હોય છે. … Read more

દહી-ખાંડ ખાવાથી મળે સકારાત્મક ઉર્જા અને દૂર થાય છે શરીર ની ગરમી..

દહી-ખાંડ ખાવું એ પરંપરા આયુર્વેદિક મહત્વ ધરાવે છે. તેને ખાવા થી મૂડ સારો રહે છે અને મગજ માં ઠંડક પણ રહે છે. હિન્દુ ધર્મ ની પરંપરા એ પણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલા દહી-ખાંડ ખાવી સારી ગણાય છે. આયુર્વેદિક હોસ્પિટલ વારાણસી ના ચીકીત્સા અધિકારી વૈધ પ્રશાંત મિશ્રા ના કહેવા પ્રમાણે, આ પરંપરા … Read more

આજથી શ્રેષ્ઠ યોગ શરૂ થાય છે; દશેરા સુધી વાહન, સંપત્તિ અને અન્ય ખરીદી માટે શુભ મુહૂર્ત

દુર્ગા તેહવાર ના ૪ દિવસ પેહલા અને નવરાત્રિ માં દરરોજ શુભ સંયોગ હોવાથી ખરીદી માં રહેશે ઘણા શુભ મુહૂર્ત નવરાત્રિના પેહલા ૪ દિવસ સંપત્તિ, ઓટો મોબાઇલ, ફર્નિચર અને અન્ય પ્રકારની ખરીદી માટે શુભ હોય છે.૧૧ ઓક્ટોબર રવિપુષ્ય અને સર્વાર્થ સિદ્ધિ યોગ બનવાની સાથે જ દશેરા સુધી શ્રેષ્ઠ સંયોગ બની રહ્યો છે. જેમાં લોકો તમામ પ્રકારની … Read more

ચાર સ્ત્રીઓ એ પૈસા ભેગા કરીને બનાવી અનોખી વાસણ બેંક

Image source તેમના વાસણ બેંક માં પાંચસો થાળીઓ , ગ્લાસ અને ચમચી છે, જેનો પૂરો હિસાબ રજીસ્ટર માં કરવામાં આવે છે.  આ સ્ત્રીઓ ની મિત્રતા લગભગ ૨૧ વર્ષ જૂની છે. સૌથી પહેલા તેઓએ બજાર ની વખાર માંથી સામાન લેવાનું બંધ કર્યું હતું. ભોપાલ માં શક્તિ નગર ની રેહવાસી ચાર સ્ત્રીઓ ઇલા મિદા, શ્વેતા શર્મા , … Read more

આ 5 વસ્તુઓ ઘરના જમવામાં વાપરશો તો જમવાનું બનશે સ્વાદિષ્ટ અને તમે રહશો બીમારીઓ કોસો થી દૂર

આમ તો ઘર નું ખાવાનું હેલ્થી હોય છે. પણ જો તેમા કેટલાક એવા મસાલા અને હર્બસ નાખી ને ખાશો તો,તમારું ભોજન વધુ હેલ્થી બનશે. તો ચાલો અમે તમને આજે એવા જ કેટલાક મસાલા અને હર્બસ વિશે બતાવા જઈ રહ્યા છે. સ્વસ્થ રહેવા માટે ઘર ના ભોજન ને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘરે જ પોતાની … Read more

નવરાત્રિ ઉપર ૫૮ વર્ષ પછી આશ્ચર્યજનક સંયોગ, ઘટસ્થાપના -શુભ મુહુર્ત પણ જાણો

Image source અધિકમાસ (અધિક માસ ૨૦૨૦) પૂર્ણ થતા જ ૧૭ ઓક્ટોબર ૨૦૨૦ થી શારદીય નવરાત્રિ ( નવરાત્રિ ૨૦૨૦ ) શરૂ થઈ રહી છે. આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદ તારીખે શરૂ થઇ રહેલી નવરાત્રિ મા મા દુર્ગા ના નવ રૂપો ની પૂજા થશે. નવરાત્રિ મા દરરોજ મા દુર્ગા ના અલગ અલગ રૂપ સમર્પિત થાય છે. જ્યોતિષીઓ … Read more

એક બાળકે ગુરુદ્વારા ના લંગર માં લસ્સી વહેચવા માટે સાઈકલ પર કર્યો જુગાડ, લસ્સી પીરસવા માટે ખૂબ સારી રીતે સાઈકલ ના બ્રેક અને હેન્ડલ નો ઉપયોગ કર્યો.

આ વીડિયો માં દેખાઈ રહ્યું છે કે ભક્તો ની ભારે ભીડ લંગર ખાના માં ભોજન કરી રહી છે. સ્ટીલ ની ટાંકી મા એક નળ પણ લગાવેલો છે જેથી લસ્સી નો બગાડ ન થાય. To engineering innovations! Happy Engineers Day! pic.twitter.com/kAIKsYrG56 — Amit Agarwal (@AmitAgarwal) September 16, 2020 Image source ભારતીય બધી જ જગ્યા એ તેમના … Read more

ભાગદોડ વાળી જિંદગીમાં મગજને કેવી રીત આપશો આરામ ? વાચો સંપૂર્ણ વિગત

Image source આજના સમયમાં લોકો પોતાના ધંધા કે નોકરીમાં એટલા વ્યસ્ત રહે છે. કે તેઓ અન્ય વસ્તુઓ યાદ રાખવાનું ભૂલી જતા હોય છે. કારણકે વધારે પડતું કામ તમારા મગજ પર ગંભીર અસર કરે છે. જેમા ખાસતો તમારી યાદ શક્તિ ઉપર પણ ધીમે ધીમે અસર કરી શકે છે. ત્યારે આજે અમે તમને જમાવીશું કે તમારે મગજને … Read more

વજન વધારવા માટે આ 11 વસ્તુઓ ખાવાથી તેની અસર દેખાશે.

Image source જેવી રીતે મોટાપણુ અને વધેલો વજન મોટી સમસ્યાઓ છે તેવી જ રીતે ઘણા લોકો ને ઓછા વજન ની સમસ્યા નો સામનો કરવો પડે છે. ઓછા વાહન ને લીધે લોકો તો તેની મજાક ઉડાવે જ છે, આ ઉપરાંત તેઓ કુપોષણ ના દર્દી પણ લાગે છે. પરંતુ ગભરાશો નહી કેટલાક ઘરેલુ ઉપાયો દ્વારા થોડા જ … Read more

શું તમે પણ દરેક વાત માં ગભરાઈ જાઓ છો, તો આસન દૂર કરશે તમારી ગભરાટ..

સૌ પહેલા તો એ જાણીએ કે ગભરાટ શું છે? કોઈ પણ વાત ને લઈ ને અથવા તો કોઈ બાબત ને લઈ ને તે કે વસ્તુ પોસિબલ થશે કે નહીં તેના દ્વારા જે ડર પેદા થાય છે કે પછી પરેશાની ઊભી થાય છે તેને ગભરાટ કહે છે. એક ગભરાયેલો વ્યક્તિ આસાની થી ચિંતિત થઈ જાય છે. … Read more