વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે તુલસીના છોડ સાથે લગાવો આ 3 ચમત્કારી છોડ, પછી જુઓ તેના અદભૂત ફાયદા

વાસ્તુમાં જણાવવામાં આવ્યું છે કે તુલસીના છોડની સાથે કેટલાક બીજા છોડ પણ આપણા જીવનમાં પ્રગતિ લાવે છે. આવી સ્થિતિમાં આ છોડને તુલસીના છોડ સાથે લગાવવાથી તેમાં મળતા ફાયદા બમણા થઈ જાય છે. તો ચાલો જાણીએ આ છોડ વિશે. Image Source હિન્દુ ધર્મમાં તુલસીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તુલસીને દેવતુલ્ય માનવામાં આવે છે અને તેની … Read more

એક એવો છોડ જેને મની પ્લાન્ટથી પણ વધારે ચમત્કારી માનવામાં આવે છે, ઘરમાં લગાડતા જ ધનમાં વૃદ્ધિ થાય છે

દરેક લોકો ઈચ્છે છે કે તેના ઘર પરિવારમાં સુખ અને સમૃદ્ધિ જળવાય રહે. પરિવારના દરેક સભ્યનું સ્વાસ્થ્ય સારું રહે અને ક્યારેય પણ પૈસાની તંગી ભોગવવી પડે નહિ તેના માટે વ્યક્તિ દિવસ રાત મેહનત પણ કરે છે, પરંતુ ક્યારેક ઘણા પ્રયત્નો પછી સમસ્યાથી છુટકારો મળતો નથી. આવી સ્થિતિમાં તમે વાસ્તુનો સહારો લઈ શકો છો. વાસ્તુમાં એવા … Read more

તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર મૂકો આ 5 વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ…

લગભગ લોકો આ વાતથી ખૂબ જ પરેશાન રહે છે કે તેમના હાથમાં રૂપિયા ટકતા નથી. રૂપિયા તો ઘણા બધા આવે છે પરંતુ તે ઘરમાં ટકતા નથી, કોઈને કોઈ કારણે તૈયારીમાં જ ખર્ચ થઈ જાય છે. જેના કારણે પરિવારને આર્થિક તકલીફો સિવાય ઘણા બધા પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. એવામાં જ્યારે કોશિશ કર્યા પછી પણ … Read more

વાસ્તુશાસ્ત્રના આ નિયમ ઘરમાં પડતી ધનની અછતને કરશે દૂર, અને ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ અને ખુશી

સુખી અને શાંતિ વાળુ જીવન જીવવા માટે ઘરમાં પંચતત્વનું સંતુલિત હોવું ખૂબ જ જરૂરી છે. ઘરની પ્રત્યેક વસ્તુ કોઈને કોઈ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. જો ઘર વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યવસ્થિત હોય તો તેના માટે સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં રહેનાર દરેક સભ્ય નિરોગી સુખી અને ધનવાન બને છે, વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુદોષને દૂર કરવા … Read more

⚛વાસ્તુશાસ્ત્ર મુજબ, એવી કઈ વસ્તુઓ છે જેને સીડી નીચે રાખવી શુભ માનવામાં આવતી નથી, જાણો

Image Source ઘરને લોકો મોટાભાગે એ રીતે મેનેજ કરે છે, જેથી તે વધારે જગ્યાનો વપરાશ કરી શકે. આ રીતે તે ઘરમાં બનેલી સીડી નીચેની જગ્યાનો પણ ઉપયોગ કરે છે. પરંતુ સીડીની નીચેના સ્થાનની એક અલગ જ ઊર્જા હોય છે અને તેથી ત્યાં કોઈપણ વસ્તુને રાખતી વખતે વાસ્તુના નિયમોનુ ધ્યાન રાખવું ખૂબજ જરૂરી છે. ખરેખર, વાસ્તુશાસ્ત્રમાં … Read more

જો વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરની આ દિશામાં જો સીડી બનાવવામાં આવે તો ક્યારેય ધન સંપત્તિની ઉણપ નહી રહે…

સીડીની જેમ આપણી સફળતા પણ ઊંચાઈ પર પહોંચતી રહે તેથી વાસ્તુ શાસ્ત્રમાં સીડી સાચી દિશામાં હોવા અને અન્ય ઉપાય જણાવવામાં આવ્યા છે. જ્યારે પણ ઘર બને છે ત્યારે વાસ્તુનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, તેનાથી આપણને લાભ થાય છે. જો ઘર બનાવતી વખતે વાસ્તુની બધી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે ક્યારેય પણ કોઈ વસ્તુથી … Read more