આજે આપણે શ્રીનગરમાં ફરવાલાયક એવા વુલર તળાવ વિશે જાણીએ.

Image Source વુલર તળાવ શ્રીનગરમાં હરમુક પર્વતની તળેટીમાં આવેલું એક મનોહર અને આકર્ષક તળાવ છે. પહાડોની મનોહર પહાડીઓ, સુખદ વાતાવરણ અને કુદરતી સુંદરતાથી ઘેરાયેલું વુલર તળાવ શ્રીનગરમાં મનપસંદ પ્રવાસસ્થળો માંથી એક છે કે જે દર વર્ષે હજારો પ્રવાસીઓ ને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ થાય છે. વુલર તળાવ એશિયાનું બીજું સૌથી મોટું તાજા પાણીનું તળાવ … Read more

શું તમે સ્કૂબા ડાઇવિંગ વિશે જાણો છો?ચાલો તમને જણાવીએ ભારત માં સ્કૂબા ડાઇવિંગ ની 7 ખાસ જગ્યા વિશે

Image Source સ્કુબા ડાઇવિંગની પોતાની એક અનોખી મજા છે, જેમાં તમે સમુદ્ર નીચે ની દુનિયા જોઈ શકો છો અને તેમાં શોધખોળ કરી  શકો છો. ભારતમાં એડવેન્ચર સ્પોર્ટ્સ ની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે જેમ કે સ્કુબા ડાઇવિંગ, ટ્રેકિંગ, બંજી જમ્પિંગ, પેરાસેલિંગ, રાફ્ટિંગ, વિન્ડ રાફ્ટિંગ વગેરે. ભારત ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલું છે, જેમાં કેટલીક અદભૂત … Read more

પરિવાર સાથે ફરવા માંટે ના બેસ્ટ 10 ટુરિસ્ટ પ્લેસ, તો આજે જ પ્લાન કરો

Image Source ઉનાળાની ઋતુ શરૂ થતા અને બાળકોની એક્જામ પૂરી થાય એ પછી ભારતમાં રજાઓ શરૂ થાય છે.ઉનાળા ના વેકેશન નો સમય પરિવાર અને બાળકો સાથે રજાઓ એન્જોય કરવા નો એક આદર્શ સમય છે. ગ્રીષ્મ કાલીન અવકાશ એક એવો સમય છે કે જ્યારે  મોટાભાગના ભારતીયો તેમના પરિવાર સાથે ભારતના જુદા જુદા સ્થળોએ ફરવા જાય છે … Read more

તંત્રએ લીધો મોટો નિર્યણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જનાર પ્રવાસીઓને લાગ્યો ઝાટકો

ભારતના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું કેવડિયા ખાતે નિર્માણ કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જ્યાં ફલાવર ઓફ વેલી, ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરાયેલું છે. આ પ્રવાસન સ્થળની સહેલાણીઓ મુલાકાત લઇ શકે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ … Read more

કોરોનાનો કહેર – ગુજરાતના આ તમામ પર્યટન સ્થળો બંધ

નોવેલ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. વિશ્વ આખામાં આ મહામારીએ પોતાનો કહેર વરસાવ્યો છે. કોરાના વાયરસએ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તેના અટકાવવા પર રિસર્ચ શરુ થયા છે. હાલ કોરોના વાયરસને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોરોના વાયરસને લઈ ગુજરાતના પર્યટન સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જી હા, … Read more

જિંદગીમાં ક્યાંય ફરો કે ન ફરો પણ વડોદરા શહેરના આ સ્થળો ફરવાનું ક્યારેય ભૂલતા નહીં

ગુજરાત રાજ્યને સમૃદ્ધ રાજ્ય કહેવામાં આવે છે કારણ કે અહીંની જમીનમાં ફળદ્રુપતા છે અને એથી વિશેષ ગુજરાતી લોકોના હદયમાં દયાનો સાગર છે. ગુજરાતમાં મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ છે. એમાંથી વડોદરા ગુજરાતનું ત્રીજા નંબરનું મોટું શહેર છે. વડોદરા ગુજરાત રાજ્યની સાંસ્કૃતિક રાજધાની છે અને આજે પણ વડોદરાને બીજા નામ બરોડાથી ઓળખવામાં આવે છે. … Read more

ગુજરાતના રણ ફેસ્ટીવલ માં શામેલ થઈ જુઓ કે કેવી છે ગુજરાતની રંગબેરંગી સંસ્કૃતિ, જરૂરથી જાઓ એકવાર

કહેવાય છે ને કે ‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા’. મિત્રો ગુજરાતના કચ્છમાં દર વર્ષે ભવ્ય રણ મહોત્સવ નું આયોજન થાય છે જ્યાં ગુજરાતની રંગબેરંગી સંસ્કૃતિનો નજરો જોવા મળે છે સાથે જ રણમાં ફેલાયેલા સુંદર સફેદ મીઠાનું આકર્ષણ પણ જોવા મળે છે. કચ્છ જિલ્લો પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે. 45,674 કિ.મી. ના … Read more

તો આ જગ્યાએ છે ભારતનું સૌથી ખૂબસૂરત રેલ્વે સ્ટેશન – અહીં આવો તો એવું લાગે જાણે ફરવા આવ્યા હોય…

રેલ્વેમાર્ગ ભારતની જીવનરેખા ગણાય છે. કારણ કે રેલ્વે એક જગ્યાને બીજી જગ્યા સાથે જોડી રાખે છે. જે બે રાજ્યો કે શહેર વચ્ચેના સંબંધને જાળવી રાખે છે. ભારત વિશાળ દેશ છે એટલે તો રેલવે સ્ટેશનથી રેલવે સ્ટેશન સુધીની સફર મજેદાર રહે છે. એવી રીતે ભારતનું એક એવું રેલવે સ્ટેશન છે જ્યાં રોયલ નજરાણું અનુભવાય છે. સાથે … Read more

હનીમૂનનાં આ ૫ સ્થળની યાદી કરીને રાખજો – નહીતર અફસોસ રહી જશે – આ સ્થળ છે સુપર હીટ.

લગ્નનાં રીવાજમાં વર્ષોથી કાંઈ ને કાંઈ ફેરફાર થતો આવે છે. હજુ હાલના સમયમાં પણ રીત-રશમમાં નવીનતા ઉમેરાતી રહે છે. એમ, મોડર્ન યુગનો નવો રીવાજ એટલે “હનીમૂન”. દરેક નવયુગલ લગ્ન બાદ એકસાથે સમય વિતાવવા ફરવા નીકળી જાય છે. એ સમયને જિંદગીનો યાદગાર પળ કહી શકાય. કેમ કે, કોઈ પણ વ્યક્તિ આજીવન આ સમયને ભૂલી શકતી નથી. … Read more

ગરમીમાં 😓 ફરવાલાયક ટોપ👉 7 સ્થળ👌👌👌

મિત્રો ઉનાળાની ગરમી ધીમે ધીમે વધી રહી છે અને જૂન માં હજી વધશે… અને આવી જ હુંફાળી ગરમીમાં થોડી રાહત મેળવા માટે તમે ઠંડી જગ્યા મળી જાય તો મોજ પડી જાય. ચાલો ત્યારે ઉનાળાની રજાઓમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો નીચે જણાવેલી 7 જગ્યા એ તમે તમારી રજાઓનો આનંદ ઉઠાવી શકો છો. 1. સ્પિટી … Read more