ગાયને નિયમિત ગોળ ખવડાવવાથી મળે છે અનેક લાભ, દરેક ક્ષેત્રમાં ખુલે છે ઉન્નતિના દ્વાર

Image Source સનાતન ધર્મમાં મનુષ્યની તકલીફ ને લઈને ઘણા બધા પ્રકારના ઉપાયો શાસ્ત્રોમાં જોવા મળ્યા છે. અને જેને અપનાવીને મનુષ્ય ઘણા વખત સુધી લાભ પણ મેળવી શકે છે. અને તે જ રીતે ગાયને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને એક માન્યતા અનુસાર ગાયના શરીરમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ પણ જોવા મળે છે, ગાયને … Read more

જાણો પૂજા-પાઠ અને ધાર્મિક અનુષ્ઠાનમાં સોપારીનુ કેમ હોય છે મહત્વ, અને શા માટે કરવામાં આવે છે તેનો ઉપયોગ

Image Source હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા માટે અલગ-અલગ પૂજન સામગ્રી નિર્ધારિત કરવામાં આવી છે. જેનું પોતાનું જ એક અલગ મહત્વ હોય છે. તો તેવી જ રીતે પૂજા-પાઠના અનુષ્ઠાનમાં સોપારી પણ ખુબ જ મહત્વપૂર્ણ છે. પૂજામાં સોપારીનું એટલું મહત્વ હોય છે કે, તેના વગર અમુક પૂજા પ્રારંભ થતી નથી. અહીં એક વાત વિચારવા જેવી છે કે, … Read more

👫લગ્ન દરમિયાન કરાતી હલ્દી, મહેંદી, જેવી વિધિઓ પાછળના કારણ વિશે જાણો, તેમજ જાણો માંગ ભરવાનું કારણ

લગ્નમાં ઘણા ,પ્રકારના ફંક્શન હોય છે અને તે મહિનાઓ પહેલા શરૂ થઇ જાય છે. સદીઓથી ચાલ્યા આવતા આ રિવાજો પાછળ કેટલાક એવા કારણો છે, જેને જાણીને તમે ચોંકી જશો. લગ્નના મુખ્ય ફંકશનમા હલ્દી, મહેંદીનું નામ લેવામાં આવે છે. ,પરંતુ શું તમે તેમને ફોલો કરવાનું કારણ જાણો છો? જો નહીં, તો આજે અમે એવા જ કેટલાક … Read more

30 એપ્રિલે છે શનિશ્ચરી🌑અમાસ, જાણો તેનું શુભ મુહૂર્ત, સ્નાન અને આપવામાં આવતા🧇દાનનું મહત્વ

Image Source : INSTAGRAM/ EXLOVEBACKMANTRA 30 એપ્રિલે વૈશાખ કૃષ્ણ પક્ષની અમાસની તિથિ અને શનિવારનો દિવસ છે. અમાસની તિથિ 30 એપ્રિલે રાત્રે 1 વાગ્યાથી 57 મિનિટ સુધી રહેશે, ત્યારબાદ વૈશાખ શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ લાગી જશે, અને આ અમાસ સ્નાન, દાન, શ્રાદ્ધ વગેરેની અમાસ છે, તેની સાથે જ શનિવારનો પણ દિવસ છે અને આ અમાસ જ્યારે … Read more

અક્ષય તૃતીયાના દિવસે 50 વર્ષ બાદ બનશે⚛ગ્રહોનો અદભુત સંયોગ, જાણો શુભ મુહૂર્ત👇

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીય તિથિને અક્ષયતૃતીયા કહેવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાની 3 જી મે 2022 ના મંગળવારના રોજ ઉજવણી કરવામાં આવશે. જ્યોતિષના મતે આ વર્ષે અક્ષય તૃતીયા મંગળ રોહિણી નક્ષત્ર ના શુભ સંયોગમાં ઉજવાશે. લગભગ પચાસ વર્ષ પછી ગ્રહોનો આવો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ ઉપરાંત લગભગ 30 વર્ષ બાદ … Read more

અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે🛕પૂજા કરીને ભગવાન વિષ્ણુ અને પિતૃઓને કરો આ રીતે પ્રસન્ન, ઘરમાં🏠આવશે સુખ તેમજ સમૃદ્ધિ

અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લપક્ષના તૃતીયા તિથિએ આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 3 મે, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. આ અવસર પર તમે ભગવાન વિષ્ણુ અને પિતૃઓને પ્રસન્ન કરીને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવી શકો છો. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો નિયમ છે અને તે પિતૃઓને તૃપ્ત કરીને તેમની પ્રગતિ … Read more

⚛જાણો હિન્દુ ધર્મ સાથે જોડાયેલી એક ધાર્મિક માન્યતા અનુસાર ત્રણ રોટલીને🍪થાળીમાં કેમ એક સાથે પીરસવામાં આવતી નથી

કોઈપણ વ્યક્તિને સાચું કારણ ખબર હોય કે ન હોય પરંતુ ઘણા બધા ભારતીય પરિવારમાં હંમેશાથી જ માનવામાં આવ્યું છે કે ગાડીમાં ક્યારેય પણ ત્રણ રોટલી ખાવી જોઈએ નહીં. માતા જો બાળકોને ક્યારેય પણ ત્રણ રોટલી લેતા જોઈ પણ લે છે તો તૈયારી માં જ તેમનો હાથ ઝાટકી નાખ્યો છે ન માત્ર રોટલી પરંતુ પરાઠા, પુરી, … Read more

ભગવાન શિવને🛕પ્રિય રુદ્રાક્ષ નો છોડ🏡ઘરે આ રીતે ઉગાડો, જે ફળ🌳આપવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક👇

રુદ્રાક્ષને ભગવાન શિવનો પ્રસાદ ગણવામાં આવે છે. માન્યતા એવી છે કે, આ દિવ્ય ફળ કહો કે દિવ્ય રત્ન ભગવાન શિવના આંસુઓમાંથી બનેલું છે. વિવિધ પ્રકારના રત્નોમાં રુદ્રાક્ષનું પોતાનું એક અલગ મહત્વ છે. રુદ્રાક્ષ એક એવી વસ્તુ છે જેનો પુરાણોથી લઈને ધાર્મિક અનુષ્ઠાન સુધી તેની ખુબ જ માન્યતા છે. રુદ્રાક્ષના અલગ અલગ પ્રકાર જોવા મળે છે … Read more

હનુમાન જયંતીના🛕દિવસે કરો આ અદભૂત ઉપાય👨‍👩‍👧થોડાક જ સિંદૂરનો આ રીતે કરો ઉપયોગ👉ચમકી ઉઠશે કિસ્મત

ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો, અને આ દિવસે સંપૂર્ણ દેશમાં હનુમાનજીના જન્મોત્સવને ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના રામાવતારમાં આ સમયે તેમના સહયોગ માટે રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. આ વર્ષે હનુમાન જયંતિ 16 એપ્રિલના દિવસે ઉજવવામાં આવશે. આ … Read more

આ છે ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળો જે પોતાની ભવ્યતા માટે વિશ્વવિખ્યાત છે, ત્યાં જવાથી મળે છે મનને અલૌકિક અનુભવ

Image Source ધર્મ-કર્મ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે આપણા દેશમાં ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે જે આસ્થા અને ધર્મના પ્રતીક માનવામાં આવે છે, એવા જ અમુક પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિરોનો સંગમ છે આપણા ગુજરાત રાજ્યના મંદિરો, આ મંદિરોમાં આજે પણ લાખો લોકો દર વર્ષે ભેગા થાય છે અને ભગવાનના દર્શનનો સૌભાગ્ય પ્રાપ્ત કરે છે, … Read more