18 જાન્યુઆરીનું રાશિફળ – તુલા રાશિના જાતકોએ સમજી વિચારી કરવા બધા કામ, જાણો બીજી અન્ય રાશી વિશે..

માધ કૃષ્ણ પક્ષની નવમી તિથી અને શનિવારનો દિવસ છે. આ નવમી તિથી પૂરો દિવસ પાર કરી રવિવારની સવારે 4 વાગીને 1 મિનીટ સુધી રહેશે. સાથે જ ધૃતિ યોગ બપોરે 12 વાગી 25 મિનીટ સુધી રહેશે. તેની સિવાય આજે સ્વાતી નક્ષત્ર રાત્રે 12 વાગી ને 16 મિનીટ સુધી રહેશે. આ નક્ષત્ર દરમ્યાન મુંડન સંસ્કાર, નામકરણ અને … Read more

જાણો લક્ષ્મીજીની પૂજા કરતી વખતે કઈ વસ્તુનો ઉપયોગ ના કરવો, નહી તો થશે નુકસાન

માણસ, દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે દરેક સંભવ કોશિશો કરતો હોઈ છે. પરંતુ માતા લક્ષ્મીજી ની કૃપા પ્રાપ્ત કરવી એટલી સરળ નથી, તેના આશીર્વાદ મેળવવા માટે ઘણી વસ્તુઓ નું ધ્યાન રાખવું પડે છે. માતા લક્ષ્મીજી ના આશીર્વાદ મેળવવા એવી ઘણી વસ્તુઓ છે જેને પૂજા કરતી વખતે શુભ માનવામાં નથી આવતી. જો તમે એ વસ્તુનો … Read more

જો ખરી કૃપા મેળવવી હોય તોહનુમાનજીની પૂજા કર્યા બાદ આટલું અવશ્ય કરો

દર શનિવારે અને મંગળવારે દેશભરમાં શ્રધ્ધાળુઓ શનિદેવ અને હનુમાનજીનું પૂજન અવશ્ય કરે છે. લાખો ભક્તો બજરંગબલીની ભક્તિભાવથી ધ્યાન-આરતી કરે છે, પૂજાપાઠ કરે છે અને હનુમાન ચાલીસાનો જાપ પણ કરે છે. અહીં એવાં કેટલાંક કામો વિશે તમને અવગત કરાવવાનો આશય છે જે હનુમાનજીની પૂજા-અર્ચના કર્યાં બાદ કામ કરવા જોઈએ. અમુક એવી કેટલીક ક્રિયાઓ, જેનાથી હનુમાનજીની સીધી … Read more

ઇચ્છીત પતિ મેળવવા અહીં કન્યાઓ માંગે વરદાન, જાણો સંકટાદેવીનાં ચમત્કારિક સ્થળ વિશે

માતાની કૃપા એમના પ્રિય ભક્તો પર હંમેશા રહેતી હોય છે. શ્રધ્ધાળુઓ માટે એ સિધ્ધવાત છે, કે તેમની હરેક મનોકામના માતા પૂરી કરે છે. શુધ્ધ અંત:કરણથી કરેલી પ્રત્યેક વિનંતી માતાના દરબાર સુધી પહોંચે જ છે. એ દરબારરૂપી મંદિર કોઈ પણ દેવીનું હોય, કોઈ પણ શક્તિનું અને ભારતભૂમિ પર ક્યાંય પણ હોય; એ હરેક મંદિરની અંદર રહેલી … Read more

કોઇપણ તકલીફ દૂર થઇ શકે પણ શ્રાવણ મહિનાનો પહેલાં સોમવારે આવી રીતે પૂજા કરો તો..

શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે ત્યારે શિવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. શિવની પૂજા અને જળાભિષેક કરવા માટે ભક્તો લાઈનમાં પણ ઉભા રહેવા તૈયાર હોય છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે શિવની પૂજા કેવી રીતે કરવી જોઈએ? આ લેખમાં જણાવેલ રીતથી પહેલા સોમવારના દિવસે શિવની પૂજા કરવામાં આવે તો અટકેલા તમામ … Read more

આ 10 વસ્તુ ને દાન કરવાથી પ્રસન્ન થશે શનિ, પણ ભૂલ થી પણ ના કરો આ ભૂલ.

શનિદેવ તેમના ભક્તો ને પરમકલ્યાણ ની બાજુ મોકલે છે. શનિ જીવન મા તપ કરવાની પ્રેરણા આપે છે અને જે ભક્ત તપ મા મન ના લગાવી શકે તેને શનિદેવ તપસ્યા પૂણૅ કરવાના આશીર્વાદ આપે છે.આવો જણાવીએ કે કઈ 10 વસ્તુ ને દાન કરવાથી શનિદેવ ની પ્રસન્ન થશે. દાન કરવાથી પ્રસન્ન થાય છે શનિ- જો તમે શનિ … Read more

શ્રી મહાકાળી માતાજીના પાવાગઢ નો સંપૂર્ણ ઇતિહાસ

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમદાવાદથી દક્ષિણે ૧૨૫ કિ.મી. અને વડોદરાથી ૪૯ કિ.મી. ગોધરાથી … Read more