શનિદેવને શા માટે ચડાવવામાં આવે છે તેલ ? જાણો તેની પાછળનું રહસ્ય

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયાધીશની પદવી આપવામાં આવે છે જે આપણા સારા કે ખરાબ કામોનું ફળ આપે છે.  શનિ ન્યાયપ્રિય ગ્રહ છે અને શ્રમથી પ્રસન્ન થાય છે. શનિ જો નારાજ થઈ ગયા હોય તો શ્રમથી દુર કરી શકાય છે પરંતુ તે શ્રમ માટે આપણા શરીરમાં શક્તિ, સ્વાસ્થ્ય અને સામર્થ્ય રૂપે રહેવુ જોઇએ, એના માટે શનિને તેલ … Read more

111 દિવસ પછી ખૂલ્યું પાવાગઢ મંદિર, 10 થી નીચે ના અને 65 થી વધુ ઉમર વાળા માટે પ્રતિબંધ…

Image Source વડોદરા: કોરોના લોકડાઉન  ના લીધે ૧૧૧ દિવસ થી બંધ માં કાલી ના મંદિર ને મંગળવાર થી ખોલવા માં આવ્યું. દેશ ના ૬૪ શક્તિપીઠ માંથી એક, કે  જે વડોદરા માં પાવાગઢ પર્વત પર આવેલ છે. સરકાર નિયમો અનુસાર મંદિર મંગળવારે સવારે ૬:૩૦ વાગે ખોલવામાં આવ્યું અને સાંજે ૭ વાગે બંધ કરવામાં આવ્યું. પરંતુ ૧૦ … Read more

ભોલેનાથ ના ભક્તો માટે ખુશખબર.. અમરનાથ ની આરતી live જોઈ શકો છો.. ચાલો જાણીએ આજ ની આ પોસ્ટ માં..

Image Source શ્રાવણ મહિના માં અમરનાથ ની ગુફા માં સવાર સાંજ આરતી થશે. જેનું સીધું live ટેલિકાસ્ટ સવારે 6 વાગે અને સાંજે 7 વાગે જોઈ શકાશે. શ્રી અમરનાથ જી શ્રાઇન બૉડ અને દૂરદર્શન ના સહયોગ થી આવું હકીકત માં થવા જઈ રહ્યું છે. ઇતિહાસ માં પહેલી વખત બાબા અમરનાથ ના live દર્શન 21 જુલાઈ થી … Read more

શુભ કાર્યો માં નારિયેળ કેમ ફોડવા માં આવે છે આવો જાણીએ આજની આ મજેદાર પોસ્ટ માં .

Image Source પૂજા હોય કે નવા મકાનના પ્રવેશદ્વાર, નવી કાર હોય કે નવો ધંધો, કોઈ પણ કામ નાળિયેળ ને ફોડીને શરૂ કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં નાળિયેળ ને શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આથી જ તેનો ઉપયોગ પૂજા અને મંગળ  કાર્યોમાં થાય છે. Image Source નારિયેળ હિન્દુ પરંપરામાં સારા નસીબ અને સમૃદ્ધિની નિશાની છે. … Read more

રાશિ અનુસાર ગુરુ પૂર્ણિમા ના દિવસે ગુરુ ને શું ભેંટ કરવી?? આવો જાણીએ આજ ના આ આર્ટિક્લ માં..

Image Source આ વર્ષે ૫ જુલાઈ ૨૦૨૦ એ ગુરુ પૂર્ણિમા માનવાંમાં આવશે.. જ્યારે  ગુરુ પૂર્ણિમા ના દિવસે તમે તમારા ગુરુ ના આશીર્વાદ લેવા જાવ ત્યારે તેમની પૂજા કરી ને તેમને  પોતાના રાશિ પ્રમાણે ભેંટ આપવી. તો તમને એમનો આશીર્વાદ સંપૂર્ણ પણે ફળશે. Image Source મેષ: અનાજ ની સાથે કોરલ પણ ભેંટ કરવી. વૃષભ: ચાંદી ભેંટ … Read more

શનિવારે હનુમાનજી થશે આ રીતે પ્રસન્ન, રાખો આ નવ વાતો નું ધ્યાન

હનુમાનજી ની પૂજા એ સૌથી જલ્દી મનોકામના પૂર્ણ થવા વાળી સાબિત થઈ છે. શનિવાર ના દિવસે હનુમાનજી ને પ્રસસન્ન કરવા માટે કોઈ ઉપાય કરવામાં આવે તો જલ્દી જ આપણી કિસ્મત ચમકી શકે  છે. આ ખાસ ઉપાય થી  તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. અને સાથે જ બધા દુખો દૂર થઈ શકે છે. Image Source … Read more

ચતુર્માસ 2020: ચતુર્માસમાં શુભ કાર્ય કેમ નહીં થાય, જાણો શું ખાવું અને શું ન ખાવું

ચતુર્માસ માં વ્રજ ની યાત્રા નું મહત્વ, આ ચાર મહિના માં શું પ્રબંધીત અને કેમ??? ચાલો જાણીએ. Image Source જ્યાં અષાઢ શુક્લ પક્ષ ની એકાદશી ને દેવશેયની એકાદશી માનવામાં આવે છે ત્યાં થી જ ચતુર્માસ નો આરંભ પણ થાય છે. આ વખતે ચતુર્માસ નો પ્રારંભ 1 જુલાઈ થી લઈ ને 25 નવેમ્બર સુધી નો છે. … Read more

ચંદ્રગ્રહણ 2020: હવે થશે આવતા મહિને આ તારીખે ચંદ્રગ્રહણ, જાણો તારીખ અને સમય

Image Source 21 જૂને થયેલ સુર્યગ્રહણ ને દુનિયાભર ના તમામ દેશ માં જોવા માં આવ્યું હતું. ભારત માં આનો અનોખો નજારો જોવા મળ્યો હતો.  હવે આગામી સમય 5 જુલાઈ એ ફરી થી ગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ ચંદ્રમા પર લાગશે. આની સાથે જ 30 દિવસ મા ત્રણ ગ્રહણ લાગશે. તમને જણાવી દઉં કે 5 જુને … Read more

શ્રાવણ મહિનો : 23 જુલાઈ થી 22 ઓગસ્ત સુધી નો પવિત્ર મહિનો, જાણો શું ખાવું અને શું ન ખાવું જોઈએ

Image Source આ વખતે 23 જુલાઈ થી 22 ઓગસ્ત સુધી શ્રાવણ મહિનો ચાલશે… શ્રાવણ મહિના માં અમુક ખાવાની વસ્તુઓ જો ન જ ખાવામાં આવે તો સારું છે. આવા વરસાદી શ્રાવણ મહિના માં અમુક ફળ અને શાકભાજી ન ખાવી જોઈએ કારણકે આવા સમય માં આ ફળ અને શાકભાજી માં વિષ નું પ્રમાણ વધી જાય છે. જે  … Read more

કળીયુગના દેવતા હનુમાનજીની કૃપા તમારા પર બનાવી રાખવા કરો આ ઉપાય

હનુમાનજી આ કળિયુગના જાગૃત દેવતા ગણવામાં આવે છે, તેઓ પોતાના ભક્તોના બધા જ કષ્ટો દૂર કરે છે. જો હનુમાનજીની ભક્તિ પુરી શ્રદ્ધા સાથે કરવામાં આવે તો તેઓ ભક્તની બધી જ ઈચ્છાઓ પુરી કરે છે.  એવુ કહેવાય છે કે હનુમાનજીની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તે પોતાના ભક્તોની પરેશાનીઓ અને બધા સંકટથી રક્ષા કરે છે. … Read more