શનિદેવને શા માટે ચડાવવામાં આવે છે તેલ ? જાણો તેની પાછળનું રહસ્ય
જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયાધીશની પદવી આપવામાં આવે છે જે આપણા સારા કે ખરાબ કામોનું ફળ આપે છે. શનિ ન્યાયપ્રિય ગ્રહ છે અને શ્રમથી પ્રસન્ન થાય છે. શનિ જો નારાજ થઈ ગયા હોય તો શ્રમથી દુર કરી શકાય છે પરંતુ તે શ્રમ માટે આપણા શરીરમાં શક્તિ, સ્વાસ્થ્ય અને સામર્થ્ય રૂપે રહેવુ જોઇએ, એના માટે શનિને તેલ … Read more