જે લોકોની કુંડળી મળતી ન હોય છતાં લગ્ન કરે છે, તેમના સંબંધોમાં કઇ કઇ સમસ્યાઓ આવી શકે? તે જાણો
Image Source માન્યતાઓ મુજબ, જે લોકો ગુણો સાથે મેળ ન ખાતા લગ્ન કરે છે તેઓને તેમના લગ્ન જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર તો લવ મેરેજના થોડા સમય પછી વર અને કન્યા વચ્ચે મતભેદ અને મનભેદ પણ થાય છે. હિન્દુ ધર્મમાં લગ્ન માટેના સંબંધો નક્કી કરતા પહેલા છોકરા અને છોકરીની કુંડળી મેળવવામાં … Read more