મુળાના પાન ના અધધ આટલા બધા ફાયદા

Image source મૂળાની ભાજી સ્વાદમાં કેટલી મજેદાર હોય છે! આઈ લવ થીસ ટેસ્ટ…ખરેખર મૂળાની ભાજી ખાવાની જેટલી મજા આવે છે એથી વિશેષ જો મૂળાના પાનના ફાયદાઓ એકવાર જાણી લઈએ તો ખબર પડે કે આપણે જે મૂળાની ભાજી ખાઈએ છીએ એ કેટલી ગુણકારી છે? મૂળા કરતા મૂળાના પાનમાં સૌથી વધારે પોષકતત્વો હોય છે. મૂળાના પાનમાં અમુક … Read more

ત્વચાને લગતી કોઇપણ બીમારીમાં આ ચાર આયુર્વેદિક દવાઓ આપશે જબરદસ્ત ફાયદો…

Image by StockSnap from Pixabay સૌથી પહેલા તો આજના આર્ટીકલની વપરાયેલા શબ્દો વિષે પરિચય આપતા જણાવી દઈએ તો રીંગવોર્મને હિન્દીમાં દાદ કહેવાય છે અને આયુર્વેદમાં રીંગવોર્મને દદ્રુ કહેવામાં આવે છે. આ એક ચામડીને લગતી બીમારી છે અને આ બીમારીમાં દર્દીને આખા શરીર પર અલગ – અલગ જગ્યાએ ચામડીની વિભિન્ન સમસ્યા જોવા મળે છે. ફંગસને કારણે … Read more

રોજીંદા જીવનમાં ગેસ અને એસીડિટીથી હેરાન પરેશાન છો ?… આ ઉપાયો અજમાવાથી તમારી પરેશાની થશે દૂર…વાંચો જાણવાજેવી માહિતી.

Image source આજની ભાગદોડ વાળી જીંદગીમાં મોટા ભાગે લોકો બહારથી ખાવાનું પસંદ કરે છે. અને યોગ્ય રીતે ઘરનું જમવાનું પણ જમતા અને લાંબા ગાળે તેમને ગેસ એસિડિટી તેમજ કબજિયાત જેવી બિમારીઓ થાય છે. અને બાદમાં તેઓ મોંધી દવાઓ લેવાનું ચાલુ કરી કાઢે છે. પરંતુ તે દવાઓનું સેવન લાંબા ગાળા તમને ભારે પડી શકે છે. જેથી … Read more

રાજગરા ના સેવનથી અનેક બિમારીઓ સામે રક્ષણ મેળવી શકશો…વાંચો સમગ્ર માહિતી વિગતવાર.

Image source સામાન્ય રીતે આપણે લોકો રાજગરાનું સેવન ઉપવાસમાં કરતા હોય છે. અને મોટા ભાગે લોકો રાજગરાની ભાખરી તેમજ રાજગરાનો શીરો ખાવાનું પસંદ કરતા હોય છે. મોટાભાગે લોકો શ્રાવણ મહિનામાં રાજગરાની વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય છે. જોકે આપને જણાવી દઈએ કે રાજગરાનું સેવન આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક છે. ઉપવાસમાં ભલે આપણે રાજગારો ખાતા … Read more

લવીંગનું સેવન કરવાથી શરીરને મળે છે અણધાર્યા ફાયદાઓ…શરદી જેવી બીમારીથી પણ મળશે છૂટકારો..વાંચો તમામ ફાયદાઓ વીશે વિગતવાર.

Image by abuyotam from Pixabay શીયાળાની શરૂઆત થઈ ગઈ છે. અને હવે સૌ કોઈ પોતાના ગરમ કપડા માળીયા માથી નીચે ઉતારી રહ્યા છે. શીયાળામાં સૌથી વધારે લોકો ખાવા પિવાનો શોખ રાખતા હોય છે. પરંતુ આ વખતે તો કોરોનાને કારણે ભાગ્યેજ લોકો બહારનું ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આ વખતે શિયાળામાં કોરોનાથી રક્ષણ મેળવવું ખુબજ … Read more

નહાતી વખતે કાનમાં પાણી ઘુસી ગયું હોય તો આ ઉપાયને અનુસરો.

Image source ઘણીવાર નહાતી વખતે કાનમાં પાણી ઘુસી જાય છે, જેને કાઢવાનું દરેક સંભવ પ્રયત્ન કરવામાં આવે છે. જેથી કાન માંથી પાણી નીકળી જાય પરંતુ ક્યારેક ક્યારેક કાનમાંથી પાણી કાઢવું ખુબજ મુશ્કેલ થઈ જાય છે જેના લીધે ચેપનું જોખમ રહે છે. જો તમે પણ કાનમાં પાણી ઘુસી જવાને લીધે થી હેરાન છો, તો અમે તમને … Read more

શિયાળામાં રોજ ખાઓ મગફળી, જાણો તેના ૯ ફાયદા છે

Image source શિયાળાની સીઝન ને ખાવા – પીવાની સીઝન માનવામાં આવે છે. આ સીઝન માં એક વસ્તુ છે જે લોકો ઉત્સાહ સાથે ખાઈ છે અને તે છે મગફળી. મગફળીમાં બધા પોષક તત્વો મળી આવે છે, જે બદામ માં હોય છે. એટલા માટે તેને સસ્તી બદામ પણ કહેવામાં આવે છે. મગફળી માં આરોગ્યનો ખજાનો છુપાયેલો હોય … Read more

કેળાના મૂળિયાનો ઉકાળો પીધા પછી જે ફાયદાઓ છે એ જાણીને તો સારા-સારા ડોકટરો વિચારતા થઇ ગયા છે

Image source ગુજરાતી ભાષામાં એક થી એક ચડિયાતા અને ખરેખર માહિતી ભરેલા આર્ટીકલ વાંચવા માટે લોકો આતુર હોય છે પણ તેને સાચું પ્લેટફોર્મ મળતું નથી. પણ તમારી આ ચિંતાને દૂર કરો કારણ કે ‘ફક્ત ગુજરાતી’ નું ફેસબુક પેજ બધા કરતા આગળ છે, તમારા સુધી માહિતી પહોંચાડવા માટે. આજના આર્ટીકલમાં એવી જ રસપ્રદ માહિતી લખવામાં આવી … Read more

આ ચાર આયુર્વેદિક દવા મટાડી શકે છે તાવ/શરદીને ગણતરીના દિવસોમાં

તાવ – તાવને અનેક રોગની ઉત્પતિ અથવા રોગનું લક્ષણ માનવામાં આવે છે. હાલમાં કોરોના મહામારીની સ્થિતિ ચાલી રહી છે એમાં પણ ઘણા લોકોને સૌ પ્રથમ તાવ આવવાની શરૂઆત થાય છે.  એલોપેથી મુજબ સામાન્ય રીતે ૩૭ ડીગ્રીથી વધારેનું તાપમાન શરીરમાં તાવ બતાવે છે. તાવ આવવાથી શરીરની શક્તિ વ્યય થઇ ગઈ હોય એવો અનુભવ થાય છે; સાથે … Read more

ઊંઘ નથી આવી રહી તો યોગના માત્ર બે ઉપાય કરો

Image source યોગ અને યોગાસન માં ખુબ જ ક્ષમતા છે. ઘણા રોગો ન થાય તે માટે યોગ કરો. રોગ જો ગંભીર ન થયો હોય તો પણ યોગ અસરકારક સાબિત થઈ શકે છે, પરંતુ અહી પ્રસ્તુત છે તેવા લોકો માટે ફક્ત બે ઉપાય જેમને રાત્રે ઊંઘ નથી આવતી. ઊંઘ ન આવવાના કારણો: આમ તો ઊંઘ ન … Read more