ભગવાન ગણેશજીને ફેવરિટ છે આ બધા જ મોદક, હવે ઘરે જ બનાવી લો આ આસન રીતથી

મોદકને ભગવાન ગણેશનો પ્રિય ભોગ કહેવામાં આવે છે. તેને ગણેશ ચતુર્થીના દિવસે ગજાનનને પ્રસાદના રુપમાં ચડાવવામાં આવે છે. ગણપતિ બાપ્પાને ખુશ કરવા માટે મોદકના લડ્ડુ પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે. આજે અમે આ લેખમાં વિવિધ પ્રકારના મોદક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે પ્રસાદ તરીકે બાપ્પાને ચડાવી શકો છો. 1. ગોળ નારિયેળ મોદક : … Read more

આ મંદિરમાં ગણપતિ બાપાને સુખ-દુઃખનો પત્ર લખવામાં આવે છે – સૌરાષ્ટ્રનું અનોખું મંદિર

ગુજરાતમાં ઘણા મંદિરો છે પણ અમુક મંદિરની જયારે વાત કરવામાં આવે તો એ કંઈક વિશેષ ખાસિયતને કારણે પ્રસિદ્ધ હોય છે. આ વાતનો અનુભવ મોટાભાગના લોકોને હશે જ.. અમુક મંદિરો વિશે આખી ‘કહાની’ બને એટલું સાહિત્ય મળી જાય છે. એમ, અમુક મંદિરોમાં એવા છે કે, જાણે સાક્ષાત ભગવાન વસતા હોય અને ભગવાનનું કાયમી સરનામું એ મંદિર … Read more