મહાશિવરાત્રીના પવિત્ર પર્વ પર 4 પ્રહરની 4 પ્રકારની પૂજા વિધિ અને 4 મંત્ર વિશે જાણો

Image Source આ વર્ષે મહાશિવરાત્રી 1 માર્ચ 2022 પર ભક્ત દિવસભર ભગવાનની પૂજા અર્ચના કરી શકશે. ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ મહાશિવરાત્રીના દિવસે મંગળવાર છે.. ભક્તો માટે ખૂબ ફળદાયી યોગ બની રહ્યા છે. શિવપુરાણ મુજબ મહાશિવરાત્રીના દિવસે સવારમાં ઉઠીને સ્નાન અને નિત્યકર્મથી નિવૃત્ત થઈને ભસ્મનો ત્રીપુડ તિલક અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરીને શિવાલયમાં … Read more

મહાશિવરાત્રી પર કઈ એવી રાશિ છે, જેના પર ભોળાનાથ પ્રસન્ન રહે છે જાણો તેના વિશે

મહાશિવરાત્રી પર સામાન્ય રીતે તો દરેક ભક્ત પર શિવજીની કૃપા રહે છે, પરંતુ જ્યોતિષ માન્યતા મુજબ 8 એવી રાશિઓ છે જેના ઉપર ભોલેનાથ પ્રસન્ન રહે છે. તો ચાલો જાણીએ એવી 8 રાશિઓ વિશે. આ દરેક આઠ રાશિઓ વાળા વ્યક્તિઓએ મહાશિવરાત્રી ઉપર વિશેષ પૂજા કરવી જોઈએ. મેષ મેષ મંગળની રાશિ છે. તેથી મેષ રાશિવાળા વ્યક્તિઓ માટે … Read more

મહાશિવરાત્રી પર કઈ વસ્તુઓથી કરવો જોઈએ શિવજીનો રુદ્રાભિષેક, જાણો તેની ખાસ બાબતો અને લાભ વિશે

મહાશિવરાત્રી ભગવાન શિવની પૂજાનો સૌથી ખાસ પર્વ છે. આ દિવસે કોઈપણ ખાસ મનોરથની પૂર્તિ માટે નિમ્ન અનુસાર પૂજા સામગ્રી અને વિધિથી રુદ્રાભિષેક કરવામાં આવે છે તો તેના ઘણા લાભ પ્રાપ્ત થાય છે. રુદ્રાભિષેકની વિભિન્ન પૂજાના ફાયદા આ પ્રકાર છે 1. પાણીથી અભિષેક કરવા પર વર્ષા થાય છે. 2. અસાધ્ય રોગોને શાંત કરવા માટે કુશોદકથી રુદ્રાભિષેક … Read more

નવરાત્રિ ના નવ દિવસો ના નવ સરળ ઉપાય, જરૂર અજમાવો

Image source  નવરાત્રિના દિવસોમાં દર નવ દિવસે હનુમાન જી ને પાન નું બીડું અર્પણ કરો.  જો આ નવ દિવસોમાં અખંડ દીવાઓ પ્રગટાવી શકતા નથી તો સવાર સાંજ ઘી અથવા તેલ નો દીવો પ્રગટાવવા નું ન ભૂલો. દીવા મા ૪ લવિંગ નાખી દો. પાંચ પ્રકાર ના સૂકા મેવા લાલ ચુંદડી માં રાખી માતા રાણી ને અર્પણ … Read more

કોઈ પણ શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોઈ તો થઈ જાવ સાવધાન ..!! શરુ થઈ ગઈ હોળાષ્ટક

હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે  એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે … Read more

શાસ્ત્રો મુજબ હોલિકા દહન કરવાનો સમય જાણી લો , ક્યારે કરી શકશો પૂજા

હોળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારોમાં એક છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. હોળીની સાંજે હોલીકાનું પૂજન કરવામાં આવે છે.  આ વર્ષે હોળી 9મી માર્ચે અને ધૂળેટી 10મી માર્ચે ઉજવવામાં આવશે.આપણાં દુઃખ સંતાપને બાળી, સુખને ઉજાગર કરવાનો તહેવાર એટલે હોલિકા દહન, અને આનંદોલ્લાસનું પર્વ એટલે ધુળેટીનો પર્વ. આ પર્વ ઊજવવા માટે પણ … Read more