પ્રદૂષણ થી બચવા માટે ના આયુર્વેદિક ઉપાય. ચાલો જાણીએ આજ ની આ પોસ્ટ માં..

Image Source

પ્રદૂષણ ના કારણે આંખો માં બળતરા થાય છે આ બળતરા ન થાય એની માટે આંખો માં ગુલાબ જળ ના 2-3 ટીપા નાખવા. આમ કરવા થી આંખો સાફ રહશે. કાકડી અથવા બટાકા ની ચિપ્સ કાપી ને આંખો પર લગાવી શકાય છે. આના થી આંખો ને ઠંડક મળે છે.

Image Source

પ્રદૂષણ થી આંખો માં થતી બળતરા અને સોજા થી રાહત મળે એ માટે આંખો ને વારે વારે ઠંડા પાણી થી ધોવી. આનો બીજો પણ ઉપાય છે કે ત્રિફળા ના પાઉડર ને રાતે પાણી માં પલાળી અને સવારે તેને ચાળીને એ પાણી થી આંખો ધોવી.

Image Source

વાળ ને પ્રદૂષણ થી બચવા માટે શક્ય હોય તો બહાર જાઓ ત્યારે વાળ ને ઢાંકી ને રાખવા. નાહવા ના એક કલાક પહેલા તેલ થી વાળ ની માલિશ કરવી અને  પછી વાળ ધોઈ નાખવા.લાંબા સમય સુધી વાળ માં તેલ ન રાખવું, તે તમારા વાળ ને નુકશાન પહોંચડી શકે છે.

Image Source

બહાર જાઓ ત્યારે સાફ માસ્ક નો ઉપયોગ કરવો.

ઘર માં એર પ્યુરિફાયર નો ઉપયોગ કરવો. એર કંડિશન ને ઊચા તાપમાને વાપરવું જેથી ઘર માં ઠંડક બની રહે. ઘર ની હવા બદલે તે માટે સવારે-સાંજે 10 min કૂલર પણ ચલાવી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment