આ વ્યક્તિ પોતાની કમાણી માંથી અડધી થી ઉપર કમાણી પ્રાણીઓ માટે ખર્ચ કરે છે જંગલમાં જઈને કરાવે છે ભોજન 

Image Source આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં રહેતા બાશા મોહિઉદ્દીન છેલ્લા 10 વર્ષથી અબોલ પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. ”50 વર્ષીય બાશા મોહિઉદ્દીન કહે છે કે  “ઘણીવાર મુસાફરી કરતી વખતે, જ્યારે આપણે જંગલોની આજુબાજુ પસાર થઈએ ત્યારે, આપણે ઘણી વાર રસ્તાની બાજુમાં ઘણા વાંદરાઓ ને બેઠેલા જોઈએ છીએ. જો તમે કાળજીપૂર્વક જોશો, તો … Read more

આ વ્યક્તિ એ ઝાડ ની એક પણ ડાળ કાપ્યા વગર 40 ફૂટ ઊંચા આંબાના ઝાડ પર બનાવ્યું અદભુત ઘર 

Image Source ઉદયુપુરમાં રહેતા કુલ પ્રદીપસિંહે કેરીના ઝાડ પર એક અનોખુ ‘ટ્રીહાઉસ’ બનાવ્યુ છે અને તે પણ ઝાડ ની કોઈજ ડાળીઓ કાપ્યા વિના. ઉદયપુરને તળાવોનું શહેર કહેવામાં આવે છે.  ટેકરીઓથી ઘેરાયેલું આ શહેર ખૂબ જ સુંદર છે. જૂના સમયના કિલ્લાઓ અને મહેલો ઉપરાંત આ શહેરમાં કંઈક એવું છે, જે તેની સુંદરતા અને શાનમાં વધારો કરે … Read more

જાણો અહી તમારા હદયને મજબૂત બનાવવા માટેના ઉપાય, રીત અને ઘરેલુ નુસખા

Image Source આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પાસે પોતાની કાળજી લેવા માટે સમય નથી, જેના કારણે હદય નબળું પડવાની સમસ્યા થવા માંડી છે. આ બીમારીને ચિકિત્સીય ભાષામાં “કાર્ડિયોમાયોપૈથી” કહેવામાં આવે છે. આ રોગોથી બચવા માટે પોતાના માટે થોડો સમય કાઢીને હદયને મજબૂત બનાવી રાખવાની જરૂર છે. હદયને મજબૂત બનાવી રાખવા માટે પોતાની જીવનશૈલીમાં અમુક ફેરફાર કરો … Read more

જાણો,ઘઉંના ચોકર અને ભૂસા માંથી બાયોડિગ્રેબલ સિંગલ યૂઝ ક્રોકરી બનાવવાની તકનીક વિશે

Image Source કેરળના એર્નાકુલમના રહેવાસી વિનયકુમાર બાલકૃષ્ણન, સીએસઆઈઆર- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેકનોલોજીના (એનઆઈઆઈએસઆઈટી) વૈજ્ઞાનિકના સહયોગથી, ઘઉંની ડાળીમાંથી બાયોડિગ્રેડેબલ સિંગલ-યુઝ ક્રોકરી બનાવી છે. ઘઉંની પ્રોસેસિંગ કરતી વખતે બચેલા ભુસા હંમેશા લોકો નાખી દે છે અથવા ક્યારેક ક્યારેક પશુઓને ખવડાવી દે છે. પરંતુ શું તમને ખબર છે કે આ ભૂસા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબજ ફાયદાકારક … Read more

એક સમયે આજીવિકા માટે વહેંચ્યા અખબારો, આજે ઓસ્ટ્રેલિયામાં ઊભી કરી એક કંપની, ટર્નઓવર છે 10 કરોડ રૂપિયા 

Image Source અલીગઢ નો રહેવાસી આમિર કુતુબ ઘણા સપના સાથે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો. પરંતુ ત્યાં તેને એરપોર્ટ પર સફાઈ કામદાર તરીકે કામ કરવું પડ્યું અને જીવનનિર્વાહ માટે અખબારોનું વિતરણ પણ કરવું પડ્યું. હાર માનવાને બદલે તેણે રાત-દિવસ કામ કરીને પોતાની કંપની શરૂ કરી.જેનું ટર્નઓવર આજે 10 કરોડ રૂપિયા છે. સમય ક્યારેય એક સરખો રહેતો નથી. … Read more

આ વ્યક્તિ જૂના મકાનોમાંથી નીકળતા બારીઓ અને દરવાજા માંથી નવું ફર્નિચર બનાવે છે

Image Source કર્ણાટકના મંગ્લોરમાં રહેતા 32 વર્ષ ના સમરાન અહેમદ, જૂના મકાનો અને ઇમારતોમાંથી લાકડાની જૂની વસ્તુઓને ફરીથી ઉપયોગ કરીને તેમાંથી નવું ફર્નિચર અને નવી ઉપયોગી વસ્તુઓ બનાવે છે. “જ્યારે પણ લોકો તેમના ઘર, કેફે અથવા ઓફિસ માટે ફર્નિચર ખરીદે છે, ત્યારે તેઓ ઇચ્છે છે કે ફર્નિચર નવું હોય અને સારી ગુણવત્તાવાળા લાકડાનું હોય. ઘણીવાર … Read more

જો તમે કિચન કાઉન્ટર ગોઠવવા માંગતા હો, તો તેના માટે આ ટીપ્સ ખૂબ ઉપયોગી સાબિત થશે.

Image Source જો તમારા રસોડા નુ કાઉન્ટર ફેલાયેલું લાગે છે તો આ 3 ટીપ્સ તમને મદદ કરશે, તેને કેવી રીતે ગોઠવવું તે જાણો. રસોડું ગોઠવવું એ આપણા માટે મોટેભાગે એક વિશાળ કાર્ય હોય છે જ્યાં ફક્ત રસોડુંના એક ભાગથી બીજા ભાગમાં વસ્તુઓ દેખાય છે અને તેને ગોઠવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. રસોદા ના કાઉન્ટરને … Read more

ઘરની સમૃદ્ધિ અને ખુશી માટે, આ 10 વસ્તુઓ પૈસા આપ્યા વિના કોઈની પાસેથી દાનમાં ન લો.

Image Source વાસ્તુ મુજબ એવી ઘણી વસ્તુઓ છે જે દાનમાં ક્યારેય કોઈની પાસેથી ન લેવી જોઈએ, એટલે કે પૈસા આપ્યા વિના.  ચાલો વાસ્તુ નિષ્ણાત પાસેથી જાણીએ કે તે વસ્તુઓ કઈ છે. આપણા રોજિંદા જીવનમાં, આપણે આવી કેટલીક બાબતો કરીએ છીએ, જે આપણા માટે લાંબા ગાળાના ખરાબ પરિણામો લાવી શકે છે.  આપણે નથી જાણતા કે આપણે … Read more

વજન ઘટાડવાથી લઈને સૌંદર્ય સુધી, સ્ત્રીઓની આ 5 સમસ્યાઓનો એક ઉપાય છે, જીરું

Image Source જો તમે વજન ઘટાડવાથી લઈને ચહેરાની સુંદરતા વધારવા માટે આ 5 ફાયદા મેળવવા માંગતા હોય, તો પછી તમારા ભોજનમાં જીરાનો સમાવેશ કરો. જીરાનો ઉપયોગ ભારતીય રસોડામાં બહોળા પ્રમાણમાં થાય છે, તે માત્ર એક સ્વાદિષ્ટ મસાલા છે અને તે ખાદ્યપદાર્થોને એક અનોખો સુગંધ આપે એટલું જ નહિ, પણ તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. બીજા … Read more

સવારે ઉઠ્યા પછી તરત આ વસ્તુઓને ન જુઓ, તેને જોવાથી આખો દિવસ ખરાબ થઈ શકે છે

Image Source દિવસની વધુ સારી શરૂઆત માટે કેટલાક નિયમો બનાવવા ખુબ જરૂરી છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સફળતા અને ખુશી રહે છે.  તે જ સમયે, જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિનું જીવન ચિંતાઓથી ઘેરાએલુ રહે છે. ચાલો આપણે જાણીએ પંડિત કમલ નંદલાલ, વાસ્તુ શાસ્ત્ર મુજબ એવી કઈ … Read more