લીંબુ અને મધ નું આ મિશ્રણ વધતી ઉંમર માટે અસરકારક છે, તો ચાલો જાણીએ તેની અસરના સાયન્ટિફિક કારણો.

આપણા શરીરની અંદર શું થઈ રહ્યું છે અને આપણું મગજ કયા તબક્કામાંથી ગુજરી રહ્યું છે, આ બધાની અસર આપણી ત્વચા પર સાફ દેખાય છે, એ જ કારણ છે કે આપણી ત્વચા આપણા શરીરની ઉંમરથી ઘણી વધારે જૂની દેખાવા લાગે છે. તે કારણે ચહેરા પર સુંદરતા સમસ્યાઓ જેવી કે ફાઇન લાઇન્સ, ફ્રિકલ્સ, કરચલીઓ,  ત્વચા ઢીલી પડવી, કાળા … Read more

કસરત કર્યા પછી આ વસ્તુ ખાવાથી તમને બે ગણો ફાયદો થશે.

ડાયટ અને તંદુરસ્તી એક સાથે ચાલે છે. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ, તેની સીધી અસર કસરત અને તેમના પરિણામ પર પડે છે. વર્કઆઉટ નો સંપૂર્ણ લાભ ઉઠાવવો હોય તો તમારા માટે જાણવું જરૂરી છે કે કસરત પછી તમારા શરીરને ક્યારે, શું અને કેટલી માત્રામાં જોઈએ? ઓમલેટ: ઈંડા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. એક ઈંડામાં 70 … Read more

આયુર્વેદથી તણાવ દૂર કરવાના આ ચાર પ્રભાવશાળી ઉપાયો વિશે જાણીએ.

આ કોરોના મહામારી દરમિયાન આપણે બધા જ માનસિક સ્વાસ્થ્યના સંકટનો સામનો કરી રહ્યા છીએ, એનસીબીઆઇ મુજબ આ મહામારી દરમિયાન ભારતીય આબાદીમાં તણાવ, ચિંતા, અવસાદ, અનિંદ્રા અને આત્મહત્યા ની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. જ્યારે આ સ્થિતિ હજુ પણ વધારે ભયાનક થઈ ગઈ છે, કેમ કે બાળકો, વૃદ્ધ, ફ્રન્ટલાઈન કાર્યકર્તા અને જૂની બીમારીઓથી પીડાતા દર્દીઓ પણ તેની … Read more

સ્વાસ્થ્ય અને સુંદરતાનું પુરુ ધ્યાન રાખે છે આ ચમત્કારિક રીંગણી બટાકા, તો ચાલો જાણીએ તેના ફાયદા.

ય રીંગણી કલરના બટાકા ખાધા છે? રીંગણી કલરના બટાકા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. તે એક પ્રકારના બટાકા જ હોય છે, જે જોવામાં બીટ જેવા હોય છે પરંતુ સ્વાદમાં સામાન્ય બટાકા જેવા જ હોય છે. સામાન્ય બટાકામાં અરારોટની માત્રા વધારે હોય છે જ્યારે રીંગણી બટાકામાં તેની માત્રા ઓછી હોય છે. વિદેશોમાં મળતા રીંગણી બટાકા હવે … Read more

સમુદ્ર કિનારે મોહક અંદાજમા જોવા મળી હતી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ.

Image source અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ ઇટાલિયન મોડેલ અને એક્ટર જ્યોર્જિયા એન્ડ્રિયાની તેમના ફોટાના કારણે ચર્ચામાં રહી છે. જ્યોર્જિયા તેના શાનદાર પ્રદર્શનથી પણ લોકોના હદયમાં તેની જગ્યા બનાવવામાં સફળ રહી છે. તેમજ હાલમાં તેણે તેની કેટલીક ફોટો ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી, જે જોતાજ વાયરલ થઈ ગઈ. Image source જ્યોર્જિયા એન્ડ્રિયાની દ્વારા શેર કરેલા આ ફોટામાં … Read more

રોગ પ્રતિકારક બૂસ્ટર છે, આદુંનો આ ટેસ્ટી ઉકાળો, શિયાળામાં બીમારીઓથી બચવા માટે રોજ તેનું સેવન કરો

Image source દરેક વ્યક્તિ ઠંડીમાં પોતાને સ્વસ્થ રાખવા માટે જુદી જુદી રીત અપનાવે છે. શિયાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ઘણા કારણોથી ખૂબ જરૂરી છે, તેમા આદુ આપણી ઘણી મદદ કરે છે. આદુનો ઉપયોગ ન ફકત ઠંડી ઓછી કરવા પરંતુ સ્વાસ્થ્ય સંબંધી ઉપાય માટે પણ કરે છે. શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવા માટે ગરમા ગરમ ઉકાળાનું સેવન … Read more

તમારું ઘી, અસલી છે કે નકલી? તમે આ પદ્ધતિ દ્વારા ઘરે ઓળખી શકો છો

Image source ભારતીય ઘરમાં ઘીનો ઉપયોગ સામાન્ય છે. આયુર્વેદ મુજબ, તે સારા સ્વાસ્થ્ય ને વધારો આપે છે. આ ઉપરાંત, તે આખા શરીરને ડિટોકસીફાઇ કરે છે અને પોષણ પણ આપે છે. આજકાલ બજારમાં ઘી ખરીદતી વખતે મનમાં તે શંકા રહે છે કે ખરીદેલું ઘી શુદ્ધ છે કે પછી તેમાં કોઈ પ્રકારની ભેળસેળ થયેલી છે. ભેળસેળ વાળુ … Read more

ગોળની ચીક્કી એ પ્રોટીન થી ભરપૂર, તમને શરદી ઉધરસ થી બચાવશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે

Image source શિયાળો આવી ગયો છે અને તેની સાથે સરસવ નું શાક, બાજરાનો રોટલો, સૂકા આદુના લાડુ, કાશ્મીરી દમાલુ, ચીક્કી કે ગોળ પટ્ટીની ઋતુ પણ આવી ગઈ છે. આખા દેશમાં શિયાળાના દિવસોમાં ઘણા બધા પારંપરિક ભોજન બનાવવામાં આવે છે તેમાંથી એક છે ચીક્કી કે ગોળ પટ્ટી, જે ખુબજ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે, જેને બનાવવામાં મુખ્યત્વે … Read more

આ મીઠાના પાણીમાં તમારા પગ ડૂબાડવા થી થાક પણ ઉતરશે અને આ ખાસ ફાયદા પણ મળશે.

Image source હિમાલય મીઠાના પાણીમાં પગ પલાળીને રાખવાથી જ તમારા ઘણા પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકો છો. તેમાં દુખાવાની સમસ્યાથી લઈને તણાવની સમસ્યા દૂર થાય છે. સિંધવ મીઠું, જેનો ઉપયોગ ભારતીય ઘરોમાં વર્ષોથી થતો આવ્યો છે.આ મીઠાનો ઉપયોગ સામાન્ય રીતે વ્રત અને તહેવારો દરમિયાન કરવામાં આવે છે, કેમકે તેને સફેદ મીઠું એટલે કે સમુદ્રી મીઠાની … Read more

ચાલો આજે આપણે જાણીએ વજન વધવાના ૧૦ મુખ્ય કારણો

Image by Deedee86 from Pixabay જો તમે પણ તેવા લોકોમાંથી છો જે પોતાના વધતા વજનને લઈને પરેશાન છો તો સામાન્ય છે કે તમે તેના કારણ જાણવામાં રસ ધરાવતા હશો અને જો તમે આ મુંઝવણમાં છો કે તમારું વજન સરખું છે કે નહિ તો આ વાંચો : વજન વધવાનું વિજ્ઞાન ઘણું સીધું છે. જો તમે ખાવા … Read more