તમારું હદય કેવું છે, તે ૭૦% ભોજન પર આધારિત છે. જાણો શું ખાવું અને શું ના ખાવું જોઈએ

Image by Ron Mitra from Pixabay જન બનાવવામાં ઓછા તેલ નો ઉપયોગ કરતા શેકવાની અને બાફવાની રીત અપનાવો. દૂધ, પનીર અને માંસ માં સંતૃપ્ત ચરબી હોય છે, આ બહુ વધુ ન ખાવું. કોરોના ને લીધે બધાની શારીરિક ક્રિયાઓ ઓછી થઈ ગઈ છે. તંદુરસ્તી માટે નવા ખતરાઓ સામે આવી રહ્યા છે. ઘરે થી કામ, સ્કૂલ કોલેજો … Read more

ઉત્તરપ્રદેશ ના દેવગઢ માં લગભગ ૧૫૦૦ વર્ષ જૂનું ભગવાન વિષ્ણુ નું દશાવતાર મંદિર છે, માનવામાં આવે છે કે ગુપ્તકાળ માં બનેલું છે આ તીર્થ

•આ મંદિર મા સુંદર નકશી દ્વારા બતાવવામાં આવ્યું છે ભગવાન ના દશાવતાર ની કથા. Image source ઉત્તપ્રદેશમાં ઝાંસી પાસે દેવગઢ માં બેતવા નદી ને કિનારે એક વિષ્ણુ મંદિર છે. જે ભારત ના જૂના મંદિરો માનું એક છે. અહી ભગવાન વિષ્ણુ ના અવતારો નું ચિત્રણ કરવામાં આવ્યું છે એટલે આને દશાવતાર મંદિર પણ કહેવાય છે. આ … Read more

વાસ્તુ ટિપ્સ: ઘરમાં આખા પરિવાર નો સુંદર ફોટો લગાવવાથી પરિવાર ઉપર થાય છે સકારાત્મક અસર, પતિ પત્ની એ શયનખંડ માં રાધા કૃષ્ણ ની છબી લગાવવી જોઇએ

ઘરમાં સકારાત્મકતા વધારતી વસ્તુઓ રાખવાથી વસ્તુ દોષ ઓછો થાય છે. ઘર માં નકારાત્મકતા રહે તો તેની ખરાબ અસર આપણા વિચારો માં પણ પડે છે. વાસ્તુ ની રીત અપનાવવાથી ઘરમાં સકારાત્મકતા વધારી શકાય છે. ઉજજૈન ના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા અને વાસ્તુ વિશેષજ્ઞ પંડિત મનીષ શર્મા માં મતે ઘરમાં મનને ખુશ રાખતી છબીઓ રાખવી જોઈએ. આ … Read more

પતિ પત્ની નો એ સંબંધ શ્રેષ્ઠ છે જેમાં પ્રેમ, ત્યાગ, સમર્પણ, સંતોષ અને સંસ્કાર આ પાચ તત્વો રહેલા હોય

•હરિશ્ચંદ્ર અને તારામતી ના દામ્પત્ય જીવન એ કેવી વિપરીત પરિસ્થિતિ મા પણ એક બીજા નો સાથ ન છોડ્યો. Image source કંઈ ગૃહસ્થી સૌથી વધુ સુખી માનવામાં આવે છે. આ વાત ને લઇ ને લાંબી તકરાર થઇ શકે છે, પરંતુ સાચી વાત તો એ છે કે સૌથી વધુ સુખી ગૃહસ્થી તે છે, જ્યાં પ્રેમ, ત્યાગ, સમર્પણ, … Read more