રામ ની જન્મ ભૂમિ આયોધ્યા ના પ્રમુખ 10 દર્શનીય સ્થળ..

સપ્તપુરીઓ માંથી અયોધ્યા એ હિન્દુ, જૈન, બૌદ્ધ અને સિખ માટે નો એક પવિત્ર ધાર્મિક સ્થળ છે.અહી ભારતીય ધર્મ ના કેટલાક સ્મારક, મંદિર અને પવિત્ર સ્થળ હયાત છે. ચાલો જાણીએ તેના વિશે વિસ્તૃત માં.. 1.અયોધ્યા ના ઘાટ: Image Source અયોધ્યા ઘાટો અને મંદિરો ની પ્રસિદ્ધ નગરી છે. સરયૂ નદી અહિયાં થી જ વહે છે. સરયૂ નદી … Read more

એક મરઘી પાછળ પડ્યા 20 વાઘ, પેટ ભરવા માટે થઇ પડાપડી, જુઓ તસ્વીરોમાં.

@VCG via Getty Images જયારે એકસાથે કોઈ એક પ્રાણી પર એક કરતાં વધુ શિકારીઓ હુમલો કરે છે ત્યારે તેને બચવું મુશ્કેલ બની જાય છે. આવું જ કંઈક ચીનના ટાઇગર પાર્કમાં થયું છે. અહીં 1000 થી વધુ વાઘ રહે છે. આ વાઘ વચ્ચે મરઘીને પકડવા માટે આવી હરીફાઈ થઇ હતી. જે જોવા જેવી હતી. ચાલો જોઈએ … Read more