શું તમે ક્યારેય લસણની ચા પીધી છે? જરૂરથી એકવાર અજમાવો, થશે અનેકગણા ફાયદા

આપણે દરેક આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે અનેક ઉપાયો કરતા હોઈએ છીએ. ખાસ કરી ખાવા પીવામાં ખુબ જ કાળજી રાખતા હોઈએ છીએ. ચા પીને તંદુરસ્તી જળવાશે તેવી વાયકા વચ્ચે ચામાં આદુ, તુલસી સહિતના આરોગ્યવર્ધક પદાર્થો નાખવામાં આવે છે. પરંતુ નવા સંશોધન મુજબ જો ચામાં લસણ પણ નાખવામાં આવે તો વધુ ફાયદો થઈ શકે છે. આજે અમે … Read more

નાના એવા એલચીના દાણામાં છુપાયેલા છે અનેક ગુણોનો ખજાનો જાણો

ઇલાયચી એક તેજ, સુગંધી અને અનેરો સ્વાદ ધરાવતો તેજાનો છે. ભારતીય રસોઈમાં ઇલાયચી પ્રચલિત મસાલો છે. એલચી માત્ર મસાલા મુખવાસ તરીકે અને મીઠાઈઓમાં વપરાતો તાજો તાજો નહીં પરંતુ આયુર્વેદિક દવાઓમાં પણ વપરાતી એક મહત્ત્વપૂર્ણ ઔષધી છે. નાની એલચી આયુર્વેદિક દવાઓમાં શારીરિક ક્ષમતાની વૃદ્ધિ માટે ઉપયોગમાં લેવાતી હોવાનું એક આયુર્વેદિક તજજ્ઞા એ જણાવ્યું હતું. આજે અમે … Read more

પેટના સ્નાયુઓ મજબુત કરવા અને વજન ઓછું કરવામાં મદદરૂપ બનશે આ આસન

  શું તમે પણ વધતા વજનથી પરેશાન છો ? આજે અમે લઈને આવ્યા છીએ કે કેવી રીતે વેટ લોસ કરવો અને સાથે જ તમારા પેટના સ્નાયુઓને કઈ રીતે મજબુત રાખવા. આજે અમે તમને જણાવીશું કે એક યોગ દ્વારા કઈ રીતે તમે તમારું વજન ઓછું કરી શકશો. નિયમિત આ યોગાસન કરવાથી તમને જરૂરથી ફળ પ્રાપ્ત થશે. … Read more

શું ગર્ભમાં બાળક રહી ગયું અને જીવ ગભરાઈ છે? તો આ લેખની માહિતી અવશ્ય જાણી લેજો

કોઇપણ સ્ત્રીને ‘મા’ બનવું એક સપનું હોય છે પણ એ સાથે સ્ત્રીને ઘણીબધી તકલીફ પણ વેઠવી પડે છે. એટલે જ કહેવાય છે ને બાળક સાથે સૌથી નજીકનો સંબંધ હોય તો એ ‘મા’ છે. ‘મા’ છોકરાઓની દરેક વાતને સ્પર્શી શકે છે અને આપોઆપ જાણી પણ જાય છે. (આખરે નવ મહિના પેટમાં રાખીને તેને સંસ્કાર આપ્યા હોય … Read more

કોઈ પણ શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોઈ તો થઈ જાવ સાવધાન ..!! શરુ થઈ ગઈ હોળાષ્ટક

હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે  એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે … Read more

ગજબ ..!! ॐ શબ્દનો જાપ કરો અને રોગોને જડમુળથી કહો બાય બાય

મિત્રો આપણામાંથી હજુ ઘણા લોકો જાણતા નથી હોતા કે ॐ શબ્દ બોલવાથી કેટલા બધા ફાયદાઓ થાય છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેનું ખુબ જ મહત્વ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પુરા બ્રહ્માંડ માં જીવનની ઉત્પત્તિ ॐ ધ્વનીથી જ થઈ. જેમ કે આપણે જાણીએ છીએ કે પ્રાચીનકાળમાં ઋષિ મુનીઓ તપસ્યા કરતી વખતે ॐ શબ્દનું … Read more

ભૂલથી પણ ના કરશો આ દિવસે કોઈ શુભ કામ, થશે અશુભ

જેમકે આપણે દરેક જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં તીથીઓનું ખુબ મહત્વ હોઈ છે. આ તિથિઓમાં અમુક શુભ હોઈ છે તો અમુક અશુભ. જેમ જે ત્રીજ અને તેરસ એટલે કે વગર જોયું મુહુર્ત. આ તિથિમાં લોકો શુભ કાર્ય કરતા હોઈ છે. ઘણા લોકોને તિથી વિશેની પૂરી માહિતી નથી હોતી આવો જાણીએ તેના વિશે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર ચંદ્ર … Read more

શા માટે થાય છે એક જ મંદિરમાં હનુમાનજી અને શનિદેવની પ્રતિમાની સ્થાપના જાણો

સનાતન ધર્મમાં આસ્થા રાખનાર તમામ લોકો ભગવાન હનુમાનને સંકટ મોચન અને શનિદેવને ખરાબ કર્મોની સજા આપનાર દેવ માને છે. આ બંને દેવતાઓનો ભગવાન શંકર સાથે ખાસ સંબંધ છે. હનુમાનજી તો શંકર ભગવાનનો જ અવતાર છે. જ્યારે શનિદેવએ કઠોર તપ કરી શિવજીની શક્તિઓ પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત પણ શનિદેવ અને હનુમાનજીની કેટલીક એવી વાતો છે … Read more

શાસ્ત્રો મુજબ હોલિકા દહન કરવાનો સમય જાણી લો , ક્યારે કરી શકશો પૂજા

હોળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારોમાં એક છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. હોળીની સાંજે હોલીકાનું પૂજન કરવામાં આવે છે.  આ વર્ષે હોળી 9મી માર્ચે અને ધૂળેટી 10મી માર્ચે ઉજવવામાં આવશે.આપણાં દુઃખ સંતાપને બાળી, સુખને ઉજાગર કરવાનો તહેવાર એટલે હોલિકા દહન, અને આનંદોલ્લાસનું પર્વ એટલે ધુળેટીનો પર્વ. આ પર્વ ઊજવવા માટે પણ … Read more