શું તમે ક્યારેય વિચાર્યું છે એક સોપારી તમને કરી શકે છે રાતો રાત માલામાલ

આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર સોપારીને શુભ માનવામાં આવે છે. દરેક પૂજા પાઠ અને વિધિ ની અંદર સોપારી નો ઉપયોગ કરવામાં આવે છે. તમે જણાવી દે છે જો સાચી રીતથી સોપારી પૂજા કરીને એને ઘરની અંદર રાખવામાં આવે તો તમારું કિસ્મત ચમકી શકે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર દેવી-દેવતાઓને સોપારી ખૂબ પસંદ … Read more

શું તમે જાણો છો શા માટે કપલ લોકોએ સાથે મુવી જોવી જોઈએ? જાણો તેનું આ કારણ

સામાન્ય રીતે આપણે બધા જ મુવી તો જોતા જ હશું. તેને મનોરંજન માટેનો એક સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ જો માનસિક તણાવમાં હોઈ કે મતલબ તેના જીવનને લગતી કઈ સમસ્યા હોઈ તો થોડો ટાઈમ મુવીમાં કાઢી લે તો તે માનસિક રીતે થોડો ફ્રેશ અનુભવ કરે છે. મુવી એ લોકોની ભાવનાઓ સાથે … Read more

ઘરના દરવાજા પર લાલ રીબીનમાં બાંધેલા સિક્કાનું રહસ્ય !! જાણો શા માટે બાંધે છે

વાસ્તુશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જેના યોગ્ય પ્રયોગથી ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની શકે છે. જેમાં વાસ્તુ ફેંગશુઈ અનુસાર ધન અને સુખ-શાંતિ વધારવા માટે ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે. જે કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું વાતાવરણ ઉભુ થાય છે. આ ઉપરાંત સ્વાસ્થ્યને પણ ઘણાં લાભ થાય છે તથા ધન સંબંધી સમસ્યાઓનું નિવારણ થાય છે. ફેંગશુઈ અનુસાર … Read more

ટ્રમ્પને લઈને કૈલાશ ખેરે કહ્યું કઈ આવું, જાણીને ચોંકી ઉઠશો

દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે 24 ફેબ્રુઆરી એ ભારતમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે. કેમકે અહી યુએસ ના વડાપ્રધાન ટ્રમ્પ પહેલીવાર આવી રહ્યા છે. મહેમાનગતિ કરવા માટે હંમેશા તૈયાર રહેતા ભારતીયો મહેમાન નવાજીમાં કોઈ ઉણપ ન રહે તે માટે ગમે તેટલો ખર્ચ કરતા પણ અચકાતા નથી. મોટાભાગે તો બધી જ તૈયારીઓ પૂર્ણ … Read more

23 ફેબ્રુઆરી એટલે કે ફાગણ મહિનાની સૌથી મોટી અમાસ, જાણો તેનું વિશેષ મહત્વ

ફાગણ મહિનાની શરૂવાત થઈ ચુકી છે. આ અમાસ મહાશિવરાત્રી બાદ તરત જ આવે છે. હિંદુ લોકો માટે આ અમાસનું ખુબ જ વિશેષ મહત્વ છે. આનંદ અને ઉલ્લાસ ના રૂપમાં મનાવવામાં આવતા આ ફાગણ માસમાં ધીરે ધીરે ગરમીની શરૂવાત થતી જાય છે. વસંત ઋતુની ભરપુર બહાર હોવાથી આ મહિનામાં ચારે બાજુ પ્રેમનો માહોલ જોવા મળે છે. … Read more

OMG..!! લસણ કરતા પણ વધુ કામના છે તેના છાલટા જાણો

ભારતીય ખોરાકામાં લસણનું આગવું મહત્વ છે. આયુર્વેદની રીતે તેમજ ભોજનમાં સ્વાદ વધારવા લસણ ઘણું જ ઉપયોગી મનાય છે. આમ તો સ્વાસ્થયની દ્રષ્ટિએ પણ લસણનું સેવન  આવશ્યક મનાય છે. તેથી  દરેક રસોઈમાં લસણનો સમાવેશ કરવામાં આવે છે અને ઘણા રોગનો ઉપચાર પણ તેના દ્વારા જ કરી શકાય છે. મોટાભાગે લોકો લસણનો ઉપયોગ કરી તેના છાલટા ને … Read more

જાણો હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી થતા અઢળક ફાયદાઓ

આપણો ભારત દેશ એવો છે કે જ્યાં અઢળક મંદિરો આવેલા છે. અહીના લોકો ને ભગવાન પ્રત્યે અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ હોઈ છે. અહી આવેલા દરેક મંદિરનું એક અલગ જ રહસ્ય છુપાયેલું હોઈ છે. આજે અમે તમને તેમાંથી એક હનુમાનજી વિશે જણાવીશું. આજે અમે જણાવીશું કે હનુમાન ચાલીસા કરવાના ફાયદાઓ શું થશે આવો જાણીએ .. જેમ … Read more

ભાંગનો નશો ઉતારવા કરો આ ઘરગથ્થુ ઉપાય, મિનિટોમાં ઉતરી જશે આ નશો

આજે મહાશિવરાત્રીના દિવસે લોકો શિવજીને પ્રસન્ન કરવા શું નથી કરતા. લોકો શિવજીને ધતુરો અને ભાંગ શિવજીને અર્પણ કરે છે. સાથે જ ભાંગનો પ્રસાદ પણ લેતા હોઈ છે. આ ભાંગને જો વધારે પ્રમાણ માં લેવાઈ જાય તો તેનો નશો ખુબ જ ચડે છે. તે લોકોને બેભાન પણ કરી શકે છે. જો તમારાથી પણ ભાંગ નો નશો … Read more

મહાશિવરાત્રી – શિવ અને પાર્વતીનો મિલનનો તહેવાર, જાણો તેને સંબંધિત જાણકારીઓ

દેવોના દેવ મહાદેવની આરાધના નો સૌથી વિશેષ દિવસ મહાશિવરાત્રી આ વખતે 21 ફેબ્રુઆરી એ મનાવવા માં આવી રહ્યો છે. આ ખાસ દિવસ પર 59 વર્ષ બાદ એક ખાસ યોગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે શનિ અને ચંદ્રમાં મકર રાશિમાં હશે, ગુરુ ધન રાશિમાં, બુધ કુંભ રાશિમાં તથા શુક્ર મીન રાશિમાં રહેશે. સાથે જ શુભ … Read more

રસોડામાં દરેક કામ કરો ગણતરીની સેકન્ડોમાં, બીઝી લાઈફની ટોપ ૧૦ ઇઝી ટીપ્સ

બીઝી લાઈફ શેડ્યુલમાં ઘરની દરેક સ્ત્રીને સલામ કરવું પડે એમ છે કારણ કે પુરૂષો તેના ભાગનું કામ વ્યવસ્થિત નથી કરી શકતા ત્યારે અમુક લેડીસ તો ઘરનું અને ઓફીસ કે બીઝનેસનું કામ એમ બંને કામને સંભાળતી હોય છે. બીઝી ડે રહેતો હોય એવી લેડીસને રસોડામાં પણ બહુ ઓછો સમય મળતો હોય છે ત્યારે રસોડામાં રસોઈ અને … Read more