લેખમાં જણાવેલ ચીજનું સેવન કરવાથી પાચનતંત્રની તકલીફને હંમેશા બાય..બાય…

પાચનતંત્રની ક્રિયા શરીરને ખુબ જ અસર કરે છે. જો પાચનતંત્ર બરાબર કામ કરતુ હોય તો સ્વાસ્થ્યને જાળવી શકાય છે અને પાચનતંત્રની ક્રિયામાં ગડબડ સર્જાય તો અનેક બીમારી લાગુ પડી શકે છે. એટલે સૌથી અગત્યનું કામ એ કે, પાચનતંત્રને સ્વસ્થ રાખવું જરૂરી છે. પણ એ માટે શું કરવું જોઈએ એ તમે જાણો છો? પાચનતંત્રની ક્રિયાને વ્યવસ્થિત … Read more

બધાથી અનોખું શિવ મંદિર – એવું માનવામાં આવે છે ‘બીજલી મંદિર’ પર દર બાર વર્ષે એકવાર વીજળી પડે જ…

શ્રાવણ મહિનો વરસાદનો મહિનો હોય છે અને ભગવાન શિવને પણ આ મહિનો અતિ પ્રિય છે. વરસાદી માહોલ વચ્ચે આ આખા મહિનામાં વાતાવરણમાં શિવ નાદ ગુંજતો હોય છે. ધાર્મિક પુસ્તકોમાં પણ શ્રાવણ મહિનાને પવિત્ર મહિનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભક્તો દ્વારા આ મહિનામાં શિવને રીઝવવા માટેનો મહિનો હોય છે. આ મહિના દરમિયાન જે શિવના પૂજા-પાઠ કરે … Read more

એક નાનકડા દસ મિનીટના ઉપાયથી ચોમાસામાં વાળને રાખો સિલ્કી અને સાઈની…

ચોમાસા દરમિયાન વાળની સંભાળ રાખવા માટે શું કરવું જોઈએ? ઘણા લોકોને આ વિશેનું જ્ઞાન હોતું નથી પરંતુ એ માટે આ લેખ તમારી મદદ કરી શકે છે. જો તમે પણ ચોમાસાની સીઝનમાં બગડતા વાળ અને વાળની ચમક ઓછી થવાથી સમસ્યાથી પરેશાન હોય તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં. શા માટે ચોમાસામાં વાળ ખરાબ થઇ … Read more