આ મંદિરમાં ગણપતિ બાપાને સુખ-દુઃખનો પત્ર લખવામાં આવે છે – સૌરાષ્ટ્રનું અનોખું મંદિર
ગુજરાતમાં ઘણા મંદિરો છે પણ અમુક મંદિરની જયારે વાત કરવામાં આવે તો એ કંઈક વિશેષ ખાસિયતને કારણે પ્રસિદ્ધ હોય છે. આ વાતનો અનુભવ મોટાભાગના લોકોને હશે જ.. અમુક મંદિરો વિશે આખી ‘કહાની’ બને એટલું સાહિત્ય મળી જાય છે. એમ, અમુક મંદિરોમાં એવા છે કે, જાણે સાક્ષાત ભગવાન વસતા હોય અને ભગવાનનું કાયમી સરનામું એ મંદિર … Read more