એકવાર કમાન્ડર અભિનંદન વર્ધમાનને પૂછવામાં આવ્યું, પાયલોટ બનવા શું જરૂરી છે? ત્યારે તેનો આ જવાબ હતો..
અત્યારે મીડિયાના ટોપિક બનેલા એવા ભારતીય સૈન્યના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન કે જેને પાકિસ્તાનને જવાબ આપવામાં કાંઈ બાકી ન રાખ્યું. તેને એક ઈન્ટરવ્યુમાં કમાન્ડર અભિનંદન વર્ધમાનને પૂછવામાં આવ્યું, પાયલોટ બનવા શું જરૂરી છે? ત્યારે આ આપ્યો હતો જવાબ.. પાકિસ્તાનની F-16 વિમાનને નિયંત્રણ રેખા પર કુરચો કરી નાખ્યો હતો. એ કારણે પાકિસ્તાને કમાન્ડર વર્ધમાનને બંદી બનાવી … Read more