ઉત્તરાયણમાં ઘરે બનાવો ચટાકેદાર ગુજરાતી ઊંધિયું😋😋

માનવનું જીવન પણ પ્રકાશ અને અંધકારથી ધેરાયેલુ છે. તેના જીવનનું વસ્ત્ર કાળા અને સફેદ તંતુઓથી વણેલું છે. મકરસંક્રાંતિના દિવસે માનવીનએ પણ સંક્રમણ કરવાનો શુભ સંકલ્પ કરવાનો હોય છે. માનવ જીવનમાં ફેલાયેલા અજ્ઞાન, શંકા, અંધશ્રધ્ધા, જડતા, કુસંસ્કાર વગેરે અંધકારના લક્ષણો છે. માનવીને અજ્ઞાનને જ્ઞાનથી, ખોટા શકને વિજ્ઞાનથી, અંધશ્રધ્ધાને બરાબરની શ્રધ્ધાથી, જડતાને ચેતનથી અને કુસંસ્કારોને સંસ્કારના સર્જન … Read more

ડીયર લેડીઝ: આપનાં પીરિયડ્સ આપનાં આરોગ્ય વિશે શું જણાવે છે?😱

આ લેખમાં પીરિયડ્સનીકેટલીક એવી વાતો વિશે જાણો કે જેનાથી આપને ખબર પડશે કે આપનાં શરીરમાં કંઇક ખોટુ તો નથી થઈ રહ્યું ! કેટલીક અસુવિધાજનક વિપરીત અસરોને મહિલાઓનાં માસિક ધર્મ સાથે જોડી શકાય છે. આ પરિસ્થિતિઓ વિવિધ મહિલાઓમાં અને વિવિધ માસિક ધર્મોમાં જુદી-જુદી હોઈ શકે છે. તેમાં ક્રૅમ્પિંગ, બ્લીડિંગ કે ઉબકા વિગેરેનો સમાવેશ થાય છે. ઘણી … Read more

અમદાવાદની પોલીસ ચોકી પર લખી દીધું ‘રેમન્ડ શોપ’, કપડાં ખરીદવા પહુંચી ગયા લોકો..😃

અહીં એક પોલીસ ચોકી પર રેમન્ડ કમ્પની દ્વારા કરેલ આ બ્રાન્ડિંગ પોલીસ કર્મચારીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. ચોકીમાં ફરિયાદો લઈને આવનાર ફરિયાદીઓ સાથે સાથે શોપિંગ કરવા વાળા લોકો પણ પહુંચે છે આ પોલીસ ચોકીમાં. આનું એક કારણ એ છે કે કમ્પનીએ એટલું સરસ રીતે શણગાર્યું છે કે તે પોલીસ સ્ટેશન ઓછું અને શો રૂમ … Read more

બોલીવુડમાં વધુ એજ દિગ્ગ્જ અભિનેતા ને થયું છે કેન્સર..😲😲

બોલીવુડમાં થી આજકલ ઘણા દુઃખદ સમાચારો આવી રહ્યા છે. પહેલા ઈરફાન ખાન પછી સોનાલી બેન્દ્રે અને હવે આ દિગ્ગ્જ વ્યક્તિ પીડાઈ રહ્યા છે કેન્સરની ભયાનક બીમારી થી. જાણીતા બોલીવૂડ અભિનેતા અને નિર્માતા રાકેશ રોશનને સ્ક્વેમસ સેલ કાર્સિનોમા નામનું કેન્સર થયાનું નિદાન થયું છે. આ જાણ થતાં બોલીવૂડમાં ઉદાસી છવાઈ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ … Read more

ગુજરાતની ‘બેટ લેડી’: ૭૬ વર્ષની આ બા ૪૦૦ ચામરચિડીઓ સાથે પોતાના ઘરમાંજ રહે છે..😱😱

કેરળ માં નિપાહ વાયરસનો ફેલાવો દક્ષિણ ભારતમાં એક પ્રચંડ કારણ બની રહ્યો છે અને લોકો બેટ્સ સાથેના તમામ સંભવિત સંપર્કને બંધ કરી રહ્યા છે. ચામરચિડીઓ નીપાહ વાયરસ નું મૂળ કારણ સાબિત થયા છે. ચામરચીડીઓ ના સંપર્ક માં આવવું અથવા તેમના દ્વારા બટકું ભરવું અને ફળો જે બેટ્સના સંપર્કમાં આવ્યા હોય આ બધા કારણોસર નીપાહ નામનો … Read more

😱વર્ષના પહેલા ગ્રહણ ના કારણે તબાહ થઈ ગયું એક પરિવાર..😢 સાંભળીને તમારા રુન્વાળા ઉભા થઈ જશે😢

એક બાજુ ઘણા લોકો આ દિવસે ચંદ્ર-દ્રષ્ટિકોણની પ્રશંસા કરતા હતા ત્યાંજ એક પરિવાર પર સાચેજ ગ્રહણ લાગી ગયું  હતું અને તેમનો સુખી પરિવાર તબાહ થઈ ગયું .  વાત એ છે કે આ લોકો ગ્રહણની રાતેજ નૈનીતાલ થી રજાઓ માંડીને પાછા ફરી રહ્યા હતા. કે રસ્તામાં રામનગરની નજીક સીરીચાઈ જીલ્લાની પાસે તેમની કાર આખી પલટી ગઈ. … Read more

લો બોલો, હવે બાર્બી નો જમાનો ગયો બજારમાં આવ્યો નવો ઢીંગલો જે દેખાય છે સેમ ટુ સેમ તૈમુર જેવો..😍

સૈફીનાના છોટે નવાબનો જ્યારથી જન્મ થયો છે ત્યારથી લઇને તે સતત ચર્ચામાં છે. પહેલા તેનું નામ અને હવે તેની નાની-નાની હરકતો લોકોને તેની તરફ આકર્ષે છે. ક્યારેક તૈમૂર ઘોડેસવારી કરતો જોવા મળે છે તો ક્યારેક પોતાની નાની બહેન ઇનાયા સાથે રમતો નજરે પડે છે. જો કે બોલીવુડમાં એવા ઘણા સ્ટાર કિડ્સ છે પરંતુ તૈમૂરની લોકપ્રિયતા … Read more

પોતાની પાછળ આટલા કરોડો ની સંપત્તિ છોડી ગયા દિગ્ગજ અભિનેતા કાદર ખાન..😲😲

બોલીવુડ ના કોમેડી કિંગ અને લેખક કાદર ખાન હવે આપણા સમક્ષ નથી રહ્યા. તેઓ આશરે ૮૧ વર્ષના હતા. તેમના પુત્ર સરફરાઝે પિતાના નિધન વિષે મીડિયા ને જાણ કરી હતી. તેઓ ઘણા સમયથી બીમાર રેહતા હતા, તેમને સ્વાસ ની તકલીફ હતી જેના માટે તેઓ કેનેડા ના એક હોસ્પીટલમાં ભરતી હતા. બૉલીવુડ ના મશૂર અભિનેતા કાદર ખાન … Read more

સ્વાદ માં લાજવાબ છે પનીર ની ખીર , જાણો તેની રેસિપિ😋😋

પનીર થી બનતા શાકભાજી અને વાનગીઓ તમે ઘણી ખાધી જ હશે , પરંતુ આજે અમે જણાવશું પનીર ની ખીર બનાવવા ની રીત . એ જેટલી પૌષ્ટિક છે એટલી જ સ્વાદિષ્ટ પણ છે .અને ઘર માં ઉપલબ્ધ સામગ્રી થી બની જાય છે તો આવો જોઈએ કઈ રીતે બને છે પનીર ની ખીર . ◇ ખીર બનાવવા … Read more

બૉલીવુડ ના કોમેડી કિંગ કાદર ખાન નું થયું નિધન… શોકમાં ડૂબ્યું આખું બૉલીવુડ

બૉલીવુડ ના મશૂર અભિનેતા કાદર ખાન એમના જમાના ના મહાન અને ખુબજ જાણીતા અભિનેતા હતા. કાદર ખાન ને શ્વાસ લેવામાં ખુબજ તકલીફ પડતી હતી. આ બીમારીના કારણે ડોકટરો એ પહેલા તેમને વેન્ટિલેટર માં રાખ્યા હતા પણ પછી ત્યાંથી શિફ્ટ કરી ને બાયપાસ વેન્ટિલેટર માં રાખવામાં આવ્યા. બૉલીવુડ ના અભિનેતા કાદર ખાન હવે આ દુનિયા માં … Read more