શું તમે પણ દરેક વાત માં ગભરાઈ જાઓ છો, તો આસન દૂર કરશે તમારી ગભરાટ..

સૌ પહેલા તો એ જાણીએ કે ગભરાટ શું છે?

કોઈ પણ વાત ને લઈ ને અથવા તો કોઈ બાબત ને લઈ ને તે કે વસ્તુ પોસિબલ થશે કે નહીં તેના દ્વારા જે ડર પેદા થાય છે કે પછી પરેશાની ઊભી થાય છે તેને ગભરાટ કહે છે. એક ગભરાયેલો વ્યક્તિ આસાની થી ચિંતિત થઈ જાય છે.

ગભરાટ ના લક્ષણ   

Image Source

સ્વાસ ફૂલવો, ખૂબ પસીનો આવવો, શરીર માં ધ્રુજારી થવી, માસપેશીઓ માં તણાવ, જાખુ દેખાવું,સ્વાસ લેવામા તકલીફ થવી.

યોગ થી ગભરાટ નો ઈલાજ

જો તમે પણ ચિંતા, ગભરાટ, ડિપ્રેશન થી પરેશાન તો આજે જ યોગ નો સહારો લો.

અનુલોમ વિલોમ

Image Source

આ યોગ કરવાથી બ્લડ ફ્લો સારો થાય છે. એલર્જિ દૂર કરવામાં મદદ કરે છે.

નાડી શોધન પ્રાણાયામ

મન ને શાંત અને એકાગ્ર રાખે છે. રોજ પ્રેક્ટિસ કરવાથી ટેન્શન દૂર રહે છે.

ચંદ્ર ભેદી પ્રાણાયામ

ઊંઘ ન આવતી હોય તો આ પ્રાણાયામ ખૂબ જ સારું ગણાય છે. માનસિક શાંતિ માટે રોજ કરો ચંદ્રભેદી પ્રાણાયામ.

પશ્ચિમોતાસન

ટેન્શન રહેશે દૂર. દિલ અને દિમાગ ને રાખશે ઠડું.

મત્સ્યાસન

શરીર અને મન ની વચ્ચે સંતુલા જાળવી રાખે છે. બેચેની ને ખતમ કરવાનો રામબાણ ઈલાજ.

શાંશકાસન

શાંશકાસન થી તન મન રહે છે હેલ્થી. રોજ પ્રેક્ટિસ કરવાથી માનસિક રોગ થી બચી શકાય.

ભજંગાસન

કરોડરજ્જુ મજબૂત થવાથી nervousness દૂર રહે છે. આ આસન થી ગભરાટ દૂર રહેશે.

વૃક્ષાસન

આ આસન થી હોર્મોન્સ બેલેન્સ રહે છે. તેમ જ કામ માં ફોકસ રાખી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment