મલાઈ થી વજન નથી વધતું, તે પેટ ને રોગો થી બચાવે છે, ચાલો જાણીએ મલાઈ ખાવાના ફાયદા શું છે.

મલાઈ, આ નામ સાંભળી ને જ લોકો ગભરાઈ જાય છે. અને કહે છે કે તેના થી કોલેસ્ટ્રોલ વધી જશે. તેના થી ખાસ તો છોકરીઓ દૂર રહે છે ક્યાંક તેમનું વજન ના વધી જાય. બાળક જો દૂધ માં મલાઈ વિશે કઈ કહે છે તો તેને દૂધ ગાળી ને આપે છે. જેથી મલાઈ થી તેનો મૂડ ખરાબ ના થઈ જાય. પણ મલાઈ મૂડ સારો કરવાનો પણ કામ કરે છે. મલાઈ ના બીજા ઘણા કારણ છે પણ તેની સાચી જાણકારી ન હોવાને કારણે લોકો તેને ખાતા ગભરાય છે.

Image Source

દેશ માં દર વર્ષે ન્યૂટ્રિશન વીક માનવામાં આવે છે. તેમા બધા જ ફૂડ વિશે ઘણી બધી જાણકારી પ્રાપ્ત થાય છે. અને હેઅલ્થ્ય રહેવા ની ટિપ્સ પણ મળે છે. ન્યૂટ્રિશનિસ્ટ ડો. શ્રી લેખા હાડા કહે છે કે ડાયટ માં મલાઈ કેમ સામેલ કરવી જોઈએ.

કેટલી મલાઈ ખાવી ફાયદાકારક છે.

Image Source

ફેટી ફૂડ્સ જેમ કે ચીજ, માખણ, અને મલાઈ ને હર્દય રોગ નું કારણ માનવામાં આવે છે. પણ હાલ માં થયેલા એક અધ્યયન થી એ વાત જાણવા મળી છે  કે જે ડાયટ માં saturated ફેટ વધારે હોય છે. ટે ખરેખર માં સ્વાસ્થ્ય ને લાભ કરતાં હોય છે.

દરરોજ દૂધ માં 2-3 ચમચા મલાઈ નાખી ને જુઓ,તેના પોતાના અલગ જ ફાયદા છે. વજન નહીં વધે. નૉર્વે ની યુનિવર્સિટી ઓફ બર્ગન એ હાલ માં જ ખુલાસો કર્યો છે કે પ્રાકૃતિક રૂપ થી હાઇ ફેટ વાળા આહાર જેમા કાર્બસ ઓછા હોય,તેઓ બેડ કોલેસ્ટ્રોલ ની જગ્યા એ ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે. અને હર્દય રોગ નો ખતરો નથી રહેતો. સૌથી મહત્વ ની વાત તેને વધુ પ્રમાણ માં ન લેવું.

મલાઈ કેમ અને કેવી રીતે ફાયદો પહોંચાડે છે.

મલાઈ પ્રાકૃતિક પ્રોબાયોટીક છે, જે પાચન માટે સારી છે. તેના થી આતરડા સ્વસ્થ રહે છે. પ્રોટીન નો સારો સ્ત્રોત હોવા ની સાથે જ તે રોગો ને પણ રોકે છે. જેવી રીતે ત્વચા પર લગાવાથી ચમક આપે છે, તેવી જ રીતે શરીર ની જવા થી શરીર ની અંદર ની ગંદકી ને દૂર કરે છે.

જો તમને સાંધા નો દુખાવો હોય તો મલાઈ થી સારું કોઈ લુબ્રિકંટ  નથી. તેનાથી સાંધા નો દુખાવો ઓછો થાય છે અને સાંધા ને સરળતા થી ચલાવી શકો છો. પુરુષ ના સ્વાસ્થ્ય માટે મીશ્રી અને મલાઈ ને ખાવું ઉત્તમ માનવામાં આવે છે. જો રાત ના સૂતા પહેલા 2 ચમચી મલાઈ ખાધી તે એસિડ રિફલક્ષ ની તકલીફ થી રાહત આપે છે.

શું વર્કઆઉટ ડાયટ માં મલાઈ ને સામેલ કરવું જોઈએ?

Image Source

વર્કઆઉટ પહેલા કઈ ખાવાનું જ હોય તો એક વાટકી ભરી ને મલાઈ ખાઈ શકો છો. તે પ્રોટીન નો સારો સ્ત્રોત માનવામાં આવ્યો છે. માત્ર 50 gm મલાઈ માં ખાસું કેલ્સિયમ હોય છે. જે ન તો ફક્ત હાડકાં માટે સારું હોય છે પણ નખ ને પણ સ્વસ્થ રાખે છે. સાથે જ પ્રોટીન મસલ્સ માટે ખૂબ ફાયદાકારક છે. તેને ખાંડ વગર લેવી વધારે ઉત્તમ છે.

તે રોગો થી કેવી રીતે બચાવે છે.

મલાઈ માં લેક્ટિક ફેરમેન્ટેશન પ્રોબાયોટીક હોય છે. આ સૂક્ષ્મ જીવ આતરડા ને હેલ્થી રાખે છે. જેનાથી પેટ સાથે જોડાયેલા રોગ દૂર રહે છે. આ ઉપરાંત તેમા વિટામિન e અને પ્રોટીન હોય છે. જે ઈમ્મુન સિસ્ટમ ને મજબૂત બનાવે છે. અને રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment