નવરાત્રિ ના નવ દિવસો ના નવ સરળ ઉપાય, જરૂર અજમાવો

Image source

  1.  નવરાત્રિના દિવસોમાં દર નવ દિવસે હનુમાન જી ને પાન નું બીડું અર્પણ કરો.
  2.  જો આ નવ દિવસોમાં અખંડ દીવાઓ પ્રગટાવી શકતા નથી તો સવાર સાંજ ઘી અથવા તેલ નો દીવો પ્રગટાવવા નું ન ભૂલો. દીવા મા ૪ લવિંગ નાખી દો.
  3. પાંચ પ્રકાર ના સૂકા મેવા લાલ ચુંદડી માં રાખી માતા રાણી ને અર્પણ કરો.
  4. દેવી મંદિર મા લાલ રંગ ની ધ્વજા ( પતાકા, પરચમ, ઝંડા ) કોઈ પણ દિવસે જઈને ચઢાવો.
  5. દેવી માતા ને તાજા પાન ના પત્તા પર સોપારી અને સિક્કો રાખીને સમર્પણ કરો.
  6. માતા દુર્ગા ને ૭ એલચી અને મિશ્રિ નો પ્રસાદ ઘરવો.
  7. મખાંને ની સાથે સિક્કા મિક્સ કરીને દેવીને અર્પણ કરો અને પછી તેને ગરીબો માં વેચી દો.
  8. નાની છોકરીઓ ને નાના નાના પર્સ માં દક્ષિણા રાખીને લાલ રંગ ના કોઈ પણ ઉપહાર સાથે ભેટ આપો.
  9. નવરાત્રિ દરમ્યાન તમારા ઘર મા સોના કે ચાંદીની કોઈ પણ શુભ સામગ્રી ( સાથી યો, ૐ, શ્રી, હાથી, કળશ, દીવો, ગરુડ ઘંટી, વાસણ, કમળ, શ્રીયંત્ર, આચમની, મુકુટ, ત્રિશૂળ ) ખરીદો અને દેવી દુર્ગા ના ચરણો મા રાખો અને તેની પૂજા કરો. પછી નવરાત્રિ ના છેલ્લા દિવસે તે સામગ્રી ને ગુલાબી રેશમી કપડામાં બાંધીને તિજોરી અથવા રૂપિયા રાખવાની જગ્યા પર રાખી દો. તેનાથી આશ્રય જનક રૂપ મા ધન ની વૃદ્ધિ થશે.

નવરાત્રિ માં શું કરવું:

Image source

  • દરરોજ મંદિરે જવું.
  • દેવીને જળ અર્પણ કરવું.
  • ખુલ્લા પગે રેહવું.
  • જુવારા રાખવા.
  • નવ દિવસ સુધી વ્રત રાખવું.
  • માતાની અખંડ જ્યોત પ્રગટાવવી.
  • નવ દિવસ સુધી દેવી નો વિશેષ શણગાર કરવો.
  • છોકરીઓ ને ભોજન કરાવો.
  • આઠમ – નોમ પર વિશેષ પૂજા કરવી.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment