ઉધરસ માટે વરદાન છે આ આયુર્વેદિક ઉપચાર જેને એક વાર અજમાવી ને જુઓ

Image source

શિયાળો હોય કે ઉનાળો, ઉધરસ ક્યારેય પણ તમને તેની જકડ માં લઈ લે છે. થોડો પણ હવામાન માં ફેરફાર થયો નથી કે આ ચિડવતો રોગ આપણ ને જકડી લે છે. શિયાળા ના વાતાવરણ મા તો ઠંડી અને ઠંડો પવન સૌથી પહેલા ગળા પર પ્રહાર કરે છે. ધણા બધા લોકો ને વાયુ પ્રદૂષણ ના વધતા સ્તર ના ચાલતા ઉધરસ ની એલર્જી થવાની ફરિયાદ રહે છે. એવામાં આજે અમે તમને પાકૃતીક ઘરેલુ ઉપચાર વિશે બતાવશુ જે તમારી આ સમસ્યા નો રામબાણ ઇલાજ છે.

વસ્તુઓ:

  • ૧ ચપટી હળદર
  • ૧/૨ ઈંચ આદુ
  • ૪-૫ તુલસી ના પાન
  • ૧ કપ પાણી
  • ૧ ચમચી મધ
  • મુલેઠિ

સૌથી પહેલા એક વાસણ માં પાણી ગરમ કરો હવે તેમાં હળદર, તુલસી ના પાન નાખીને તને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી આ પાણી ઉકળી ઉકળીને અડધું ન થઈ જાય. ત્યારબાદ ગેસ બંધ કરી દો અને તેમાં મધ ભેળવી દો. જો તમને ગળા મા વધારે દુખાવો લાગે તો તેમાં મુલેઠિ પણ ભેળવી શકો છો. તમારી દવા બનીને તૈયાર છે. દિવસ મા બે થી વધુ વાર તેને ન લેવી. આ તમારી ઉધરસ ને દૂર કરી રોગ પ્રતિકારક શક્તિ ને વધારવા મા પણ અસરકારક છે

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment