કેટલાક ખાદ્ય પદાર્થ છે કે જે મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ હોઈ શકે છે. એક પુરુષ ના રૂપ માં સ્વસ્થ રહેવાનો મતલબ વધુ ખાવાનો છે. ફળ, શાકભાજી,સાબૂત અનાજ, લીન મીટ અને ઓછા વસા વાળા ડેરી ઉત્પાદક. પણ પુરુષો માટે સ્વસ્થ આહાર અને મહિલા ઓ માટે સ્વસ્થ આહાર માં થોડો સૂક્ષ્મ અંતર છે. આવા ખાધ્ય પદાર્થ પુરુષો માટે સ્વસ્થ આહાર બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે એવા કેટલાક ખાદ્ય પદાર્થ છે પ્રોસ્ટેટ સમસ્યા, દુબળા રહેવું,આ બધી સમસ્યા નો પણ અંત આવી શકે છે. એટલા માટે અમે આજે તમને એવા ખાદ્ય પદાર્થ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેનાથી પુરુષ નો સ્વાસ્થ્ય સારું રહે.
પાલક
પાલક આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલક માં ખૂબ વધુ પ્રમાણ માં મેગનેસિયમ હોય છે. જેનાથી આપણાં શરીર માં રહેલ રક્ત વાહીનોઑ ને પાતળી રાખે છે. પાલક એટલા માટે પણ ફાયદાકારક છે કે કારણકે તેમા બહુ જ બધા પોષક તત્વો ફોલેટ હોય છે. જે સંભવત: હોમોસ્ટીન ના સ્તર ઓછું કરવામાં મદદ કરે છે. રક્ત માં એક હાનિકારક એમીનો એસિડ પણ હોય છે. જે ધમનીઓ ને પાલન કરવામાં માટે પટ્ટીકા ને પ્રોત્સાહિત કરે છે.
ફેટી ફિશ
ફેટી ફિશ આપણાં શારીરિક સ્વાસ્થ્ય ને પૂર્ણ પોષણ આપવાનું કામ કરે છે. સ્વસ્થ ભોજન માટે ફિશ જેમ કે સામન,મૈકેરલ અથવા તો સારડિન પુરુષો માટે સારી ગણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ફિશ માંથી મળતો વસા અને ઓમેગા-3 માં એવા ખાસ ગુણ હોય છે. જે તમારા મસ્તિષ્ક ને સ્વસ્થ રાખે છે. સાથે જ તે પ્રોટેસ્ટ કેન્સર ના ખતરા ને પણ ઓછું કરે છે. જેના કારણે તે પુરુષો માટે પણ એક સ્વસ્થ ભોજન છે.
બીજ અને નટ્સ
બીજ અને નટ્સ માં ભારી માત્રા માં પ્રોટીન, ફાઇબર,અને ખાસ વસા હોય છે. અખરોટ અને બદામ શરીર માંથી એલડીએલ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં મદદ કરે છે. અને શરીર માં લોહી ના ગઠઠા ને જામવાં નથી દેતું. તેમા બ્રાઝિલ નટ્સ સેલેનિયમ થી ભરપૂર હોય છે. જે પ્રોસ્ટેટ અને કોલન ના કેન્સર ના ખતરા ને રોકવામાં મદદ કરે છે.
ઓયસ્ટર
ઓયસ્તર જસ્તા થી ભરપૂર હોય છે. અને બીજા ભોજન ની તુલના માં વધુ હોય છે. જસ્તા એટલા માટે સારો હોય છે કારણકે પ્રોસ્ટેટ કેન્સર જેવી ઘાતક બીમારી થી બચાવે છે. ત્યાં જ ટેસ્ટોસ્ટેરોન ઉત્પાદન માં જસ્તા મદદ કરે છે.
અનાજ
સાબૂત અનાજ થી ભરપૂર એક સંતુલિત આહાર દરેક માટે સારો હોય છે. આમ પણ પુરુષો ના સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ સારું ગણવામાં આવે છે. તે એલડીએલ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં મદદ કરે છે. સાબૂત અનાજ પ્રોસ્ટેટ ની સાથે સાથે માશપેશીઓ ના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ ગણાય છે. આ ઉપરાંત દાળિયા થી ટેસ્ટોસ્ટેરોન વધવાની સાથે રક્તવાહિની ની કઠોરતા ને ઓછું કરે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team