ડુંગળીના અંદરનો ભાગ જેટલો ફાયદાકારક છે, તેટલી જ ફાયદાકારક છે તેની છાલ, જાણીને કયારેય કચરામાં ફેંકશો નહી 

Image Source

ડુંગળીનો ઉપયોગ કરતી વખતે, મોટાભાગના લોકો તેની છાલને ફેંકી દે છે.એવામાં અમે તમને જણાવી દઈએ કે ડુંગળીનો અંદરનો ભાગ જેટલો ફાયદાકારક છે, તેની છાલ પણ એટલી જ ફાયદાકારક છે. આજે અમે તમને ડુંગળીની છાલના ફાયદાઓ જણાવવા જઈ રહ્યા છીએ.

ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે

આ માટે ડુંગળીની છાલને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ગાળી લીધા પછી પીવો.

ત્વચાની એલર્જી ઘટાડે છે

ડુંગળીની છાલને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તે પાણીથી ચહેરો સાફ કરો.  તેનાથી તમને ઘણી રાહત મળશે.

વાળને સુંદર બનાવે છે 

વાળને ચમકદાર બનાવવા માટે વાળ પર ડુંગળીની છાલના પાણીનો ઉપયોગ કરો. તે તમારા વાળને મુલાયમ અને ચમકદાર બનાવશે.

ચહેરાના ડાઘ દૂર કરે છે 

ચહેરાના ડાઘ દૂર કરવા માટે, તમે ડુંગળીના રસની છાલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે ડુંગળીની છાલમાં હળદર મિક્સ કરો અને તેને ડાઘવાળી જગ્યા પર લગાવો.

લેખમાં આપેલી સલાહ માત્ર સામાન્ય માહિતી છે. તે નિષ્ણાતનો અભિપ્રાય નથી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment