શું તમે જાણો છો, ઈન્ડોનેશિયામાં બન્યા છે આ ૫ સુંદર હિન્દુ મંદિરો તો ચાલો જાણીએ.

ભારતમાં દરેક ગલી મહોલ્લામાં કોઈ ને કોઈ મંદિર મળી જ આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ભારત સિવાય પણ એવા દેશ છે જ્યાં હિન્દુ પરંપરાના અનેક પ્રખ્યાત મંદિર રહેલા છે. જી હા અમે વાત કરી રહ્યા છીએ પૂર્વી એશિયા ના દેશ ઈન્ડોનેશિયાની. ઈન્ડોનેશિયામાં હિન્દુ પરંપરાઓ અને મંદિરોનું ખુબ મહત્વ છે. ઈન્ડોનેશિયામાં બનેલા હિન્દુ … Read more

ઇચ્છીત પતિ મેળવવા અહીં કન્યાઓ માંગે વરદાન, જાણો સંકટાદેવીનાં ચમત્કારિક સ્થળ વિશે

માતાની કૃપા એમના પ્રિય ભક્તો પર હંમેશા રહેતી હોય છે. શ્રધ્ધાળુઓ માટે એ સિધ્ધવાત છે, કે તેમની હરેક મનોકામના માતા પૂરી કરે છે. શુધ્ધ અંત:કરણથી કરેલી પ્રત્યેક વિનંતી માતાના દરબાર સુધી પહોંચે જ છે. એ દરબારરૂપી મંદિર કોઈ પણ દેવીનું હોય, કોઈ પણ શક્તિનું અને ભારતભૂમિ પર ક્યાંય પણ હોય; એ હરેક મંદિરની અંદર રહેલી … Read more

૯૦૦ વર્ષ બાદ હજી પણ રોજ રાત્રે આ મંદિરમાં હાજર થાય છે માતા સરસ્વતી! જાણો આની પાછળનું રહસ્ય

sharda-temple-main-image

વસંતપંચમી એટલે માતા સરસ્વતી-શારદાનો પ્રાગટ્ય દિવસ.માતા સરસ્વતીની પૂજા-અર્ચના ભારતમાં વર્ષોથી થતી આવે છે.સરસ્વતીને વિદ્યાની દેવી તરીકે ઓળખાય છે. પણ શું તમને ખ્યાલ છે કે ભારતભરમાં માતા શારદાનું એકમાત્ર ભવ્ય મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે.જેનું નામ છે “મેહર માતા”નું મંદિર.આ મંદિર વિશેની સૌથી અજીબ વાત એ છે કે,અહીં ૯૦૦ વર્ષ પછી પણ દરરોજ કાંઇકને કાંઇક ચમત્કાર સર્જાય … Read more