અહીં હનુમાન સાક્ષાત છે…ભારતનું એ મંદિર ક્યું છે?

“પવનતનય સંકટ હરણ, મંગલ મૂર્તિ રૂપ… રામ લખન સીતા સહિત હૃદય બસહૂ સૂર ભૂપ..” જેમનાં હ્રદયમાં રામ બિરાજે છે અને રામ હ્રદયમાં જેમનું અનેરું સ્થાન છે, એવા સંકટમોચન હનુમાન દાદાની જય હો! સમગ્ર ભારતમાં ઠેર ઠેર હનુમાન દાદાના મંદિરો છે. ખોબા જેવડું ગામ હોય પણ તેમાં હનુમાન દાદાની નાનકડી ડેરી તો હશે જ. દર મંગળવારે … Read more