આ રીતે આંખનાં નંબરનાં ચશ્માને દુર કરી શકાય…આ ઘરેલું ઉપાય છે બહુ જ કારગર

ચશ્માંની વાત કરીએ તો આજે ૧૦ માંથી ૩ વ્યક્તિઓ નંબરના ચશ્માં પહેરેલી જોવા મળે છે અને ચશ્મિશ લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અમુક વર્ષો પહેલાં એવું માનવામાં આવતું કે જે વ્યક્તિ અતિશય વાંચન કરતી હોય તેને ચશ્માના નંબર આવે. તથા જેને ચશ્માં આવી ગયા હોય તેની હોશિયાર વ્યક્તિઓમાં ગણના થતી. પણ અત્યારનાં સમયમાં … Read more