આ માહિતી જાણવા જેવી છે – આ ત્રણ ગામથી દરિયાકિનારો એકદમ નજીક છે

ગુજરાતનો દરિયાકિનારો લગભગ ૧૬૦૦ કિલોમીટર લાંબો છે. અને અરબી સમુદ્ર અને કચ્છનો અખાત ગુજરાતને કુદરત પાસેથી પ્રાપ્ત વરદાન જ છે. ગુજરાતના સમુદ્રતટે અનેક નાનાંમોટાં નગરો અને શહેરો વસેલા છે. સાગર કિનારે વસેલા નગરો રળિયામણા તો લાગવાના જ ને!! પરંતુ આજે આપણે એવા ૩ ગામોની વાત કરીશું જે દરિયાની તદ્દન નજીક તો છે જ અને સાથોસાથ … Read more