જય સોમનાથ – શું તમે સોમનાથનાં બાણ સ્તંભ વિષે જાણો છો?

શું તમે ૧૫૦૦ વર્ષ પુરાણા સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં ઉભેલાં બાણ સ્તંભની વિશેષતાઓનાં વિષયમાં જાણો છો ? એમ પણ સોમનાથ મંદિરનો ઈતિહાસ બહુજ વિલક્ષણ અને ગૌરવશાળી રહ્યો છે . ૧૨ જયોતિર્લિગો માં સૌથી પહેલું  જ્યોતિર્લિંગ છે. સોમનાથ, એક વૈભવશાળી સુંદર શિવલિંગ …. એટલું સમૃદ્ધ છે કે  ઉત્તર પશ્ચિમથી અવવાંવાળાં પ્રત્યેક આક્રાન્તાની પહેલી નજર સોમનાથ પર જ … Read more