આ છે ગુજરાત નું  અદભૂત અને અહલાદક નીલકંઠધામ સ્વામીનારાયણ મંદિર- પોઈચા

મંદિર તારું   વિશ્વ  રૂપાળું   સુંદર  સર્જનહારા રે પલપલ   તારા  દર્શન  થાયે   દેખે  દેખણહારા રે કદાચ આ પંક્તિ કવિશ્રી જયંતિલાલ આચાર્યે નીલકંઠ ધામ પોઈચા માટે તો નહીં લખી હોયને !!! સ્વામીનારાયણ સંપ્રદાય એ ગુજરાતનું ગૌરવ છે. સહજાનંદસ્વામીના સત્કાર્યો ઉગી નીકળ્યાં છે. એમણે શરુ કરેલો આ સંપ્રદાય આજે તો વિશ્વવ્યાપી બની ગયો છે.ભગવાન સહજાનંદ સ્વામી જેટલાં પૂજનીય … Read more