અધિક માસ માં આરોગ્ય, ધન, અને ઐશ્વર્ય મેળવવા માટે કરો આ મંત્રો નો જાપ..

શાસ્ત્રો પ્રમાણે, અધિક માસ માં આ મંત્રો ના જાપ અતિફળદાયક હોય છે. પુરષોત્તમ માસ માં આખા મહિના માં દરરોજ ભગવાન વિષ્ણુ ના આ મંત્રો નો જાપ કરવાથી જીવન ના સમસ્ત સંકટો નો નાશ થઈ ને ધન-વૈભવ,સુખ-સંપન્નતા, આરોગ્ય ,તથા લાંબી આયુ પ્રાપ્ત થાય છે.

Image Source

શ્રી હરિ વિષ્ણુ નું સ્વરૂપ શાંત અને આનંદમયી છે. તે જગત નું પાલન કરવા વાળા દેવતા છે. અતઃ ભગવાન વિષ્ણુ નું નિયમિત સંસ્મરણ કરવાથી જીવન માં બધુ સરળતા થી મળે જાય છે.

અધિક માસ ના ખાસ મંત્રો;

  • ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ
  • શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ.
  • ૐ અ: અનિરુદ્ધાય નમઃ
  • ૐ વિષ્ણવે નમઃ
  • ૐ અ: વાસુદેવાય નમઃ
  • ૐ નારાયણાય નમઃ
  • ૐ હૂ વિષ્ણવે નમઃ
  • ૐ નમો નારાયણ.  શ્રી મન નારાયણ નારાયણ હરિ હરિ.
  • ૐ નારાયણ વિદમહે,વાસુદેવાય ધીમાહી ,તન્નો વિષ્ણુ પ્રચોદયાત.
  • આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment